રૂપાણી સરકારનો બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવાનો નિર્ણય !

0
ગુજરાત: વર્તમાન સમયમાં કોરોના સંક્રમણને અટકાવવા હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને ડોકટરો રાત દિવસ કામ કરી રહ્યા હોવાના કારણે કોરોનાની બીજી લહેરમાં ઘણા નર્સિંગ સ્ટાફ...

ધોરણ ૧૦ના માસ પ્રમોશન આપવા પર હોશિયાર વિદ્યાર્થી નારાજ અને નબળામાં ખુશીની લહેર !

0
વાંસદા: ગતરોજ ગુજરાત સરકાર દ્વારા વર્તમાન કોરોના મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે ધો.10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિક્ષા આપ્યા વગર માસ પ્રમોશન આપવાના નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓમાં...

ગામડાઓમાં અડધી સટલ બંધ કરી કે પછી પાછલા બારણે દુકાનમાં મનફાવતા ભાવ લઇ લુંટ...

0
વાંસદા: વર્તમાન સમય જયારે સમગ્ર વાંસદા તાલુકામાં કોરોના મહામારીના કારણે 2 વાગ્યાથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારે વાંસદામાં ગામે-ગામમાં બહાર ગામથી આવેલા મોટાભાગના ગામોમાં...

અમારા ભોગે દર્દીઓ સાજા થતા હોય તો અમને કોરોના સંક્રમણ પણ મંજુર: યુવાનો

0
રાજપીપળા: વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલી કોરોના મહામારીમાં રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં 3 યુવાનો દ્વારા    કોરોના દર્દીઓની સેવા અને દર્દીઓના સગા સબંધીઓ માટે 2 ટાઈમ...

વાંસદાના ખાનપુરની બરોડા ગ્રામીણ બેંકમાં થતી ભીડ માટે જવાબદાર કોણ ? : ખાતાધારકો

0
વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં આવેલી બરોડા ગ્રામીણ બેંકમાં કરવામાં આવી રહેલી ધીમી કામગીરીના કારણે લોકોની બોહળા પ્રમાણમાં એકઠી થતી ભીડ ગામમાં વર્તમાન...

જાણો: ક્યાં એક હવસખોર યુવકની શિકાર બની એક અસ્થિર મગજની યુવતિ !

0
તાપી: ગતરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી અને અસ્થિર મગજ ધરાવતી 20 વર્ષીય યુવતી પર કોઈ અજાણ્યો ઈસમ બળાત્કાર કરી...

માંડવી તાલુકામાં માસ્ક અને RTOના નિયમો બતાવી પોલીસની બેફામ લુંટ વિરુદ્ધ અપાયું આવેદનપત્ર !

0
માંડવી: હાલમાં કોરોના મહામારી સમગ્ર જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ફેલાવાના કારણે અમુક જગ્યા પર સરકાર દ્વારા અને અમુક જગ્યા પર સ્વચ્છિક લોકડાઉન થવાના કારણે ગ્રામ્ય...

ખેડૂતોની માલકીના વળતર મુદ્દે ડાંગના AAP કિશાન સંગઠનની ફોરેસ્ટ વિભાગને અપીલ !

0
ડાંગ: છેલ્લા ઘણાં સમયથી ડાંગ જિલ્લાના ૩૧૧ ગામના ખેડૂતોની પોતાની માલીકીના વૃક્ષ સાગ કે ઇજાયેલી લાકડા મોજ માપણી સાથે વઘઈ અને આહવા ડેપો ખાતે...

જાણો: ક્યાં કોરોના લડાઈમાં સાથે ઉભા રહેવાનું વચન આપી અનંત પટેલે કર્યું ૧ લાખ...

0
ચીખલી: વર્તમાન સમયમાં કોરોના મહામારીને નાથવા લોકનેતા અનંત પટેલ લોકો વચ્ચે જઈને સતત જનસંપર્ક કરી કોરોના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે...

લૂ ના વાયરાની સાથે ત્રણ દિ’ ધોમ ધખતા તાપ તપશે ગુજરાત !

0
ગુજરાત: હાલમાં ચાલી રહેલા ચૈત્ર-વૈશાખના માસના સમયગાળામાં ગુજરાતમાં ધોમ ધખતા તાપમા ત્રણ દિવસ લૂ ના વાયરાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આવનાર...