ભારતીય જનતા યુવા મોરચા કપરાડા દ્વારા યુવા સંકલ્પ યાત્રા અંતર્ગત 5 કિમી મેરેથોન દોડનું...
કપરાડા: આજરોજ જન્માષ્ટમીના પાવન પર્વ પર વલસાડના કપરાડા તાલુકામાં દિને ભારતીય જનતા યુવા મોરચા કપરાડા દ્વારા યુવા સંકલ્પ યાત્રા આયોજીત નાનાપોંઢા થી વારોલી તલાટ...
ડાંગમાં કરુણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને અગ્નિવીર હિન્દૂ સંગઠને વસ્ત્રદાનની સુગંધ મહેકાવી
ડાંગ: હાલમાં ગુજરાતમાં કોરોનો કપરા કાળમાં બધા જ પરિવારોની સ્થિતિ કથળી છે ત્યારે કોરોના મહામારીમાં આર્થિક ભારણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વસતા લોકોમાં વધારે...
ઉમરગામ તાલુકામાં યુવા સંગઠન દ્વારા માઁ સેવા યાત્રાનું કરાયું આયોજન
ઉમરગામ: વલસાડના ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા તાલુકા ની વિધવા, દિવ્યાંગ, અંધ તેમજ આર્થિક નબળી પરિસ્થિતિને કારણે જે માતાઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન ધાર્મિક...
માનવતા મરી પરવારી.. હો બકા.. ધોળા દૂધમાં પણ ભેળસેળ સામે આવ્યો કિસ્સો
દક્ષિણ ગુજરાત: આજનો માનવી પોતાની માનવતા નેવે મૂકીને અને માત્ર નફા તરફ નજર ટાંકીને બેઠો હોય છે ક્યારે નફો મેળવાના ચક્કરમાં ક્યારે અન્યના જીવને...
આદિવાસી વિકાસ ક્રેડીટ કો.ઓ. સોસાયટી તથા માણદેશી ફાઉન્ડેશન દ્વારા સ્વરોજગારલક્ષી સેમીનાર યોજી સમાજ ઉત્થાનની...
વલસાડ: વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના કપરા કાળમાં જ્યારે લોકોના રોજગારી છીનવાઈ રહી છે ત્યારે ઘર બેઠા સ્વ રોજગાર રહે તે માટે આદિવાસી વિકાસ...
BTP આ વખતે જોડ-તોડના રાજકારણને મુ તોડ જવાબ આપશે: પંકજ પટેલ
તાપી: થોડા સમયમાં આવી રહેલી ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીમાં મેળવવા માટે ગુજરાતમાં ચુંટણી લડનારા પક્ષો દ્વારા જોડ-તોડની જે રાજનીતિ કરી સામાન્ય વ્યક્તિઓના હક અને અધિકારોને...
નર્મદા જિલ્લા પોલીસએ લોકોને ઓનલાઇન ફ્રોડથી બચાવવા શરુ કર્યું જાગૃતિ અભિયાન
આગળીનાં ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ, તાજેતરમાં ઓનલાઇન છેતરપિંડી વધી ગઈ છે. આપના મોબાઈલમાં ફોન આવે કે તમારો વીમો પાક્યો છે, તમારી લોટરી...
વાંસદાના PSI વાઘેલાએ જન્માષ્ટમી અને ગણપતિ તહેવાર મુદ્દે ઉપસળ ખાતે યોજી લોકબેઠક
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ખાતે વાંસદા સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગણપતિ તેમજ જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીને લઈ ગામના આગેવાનો તેમજ ગણેશ...
ભારત બાયોટેકના પ્લાન્ટમાં બની રહેલી COVAXIN નાં પ્રથમ જથ્થાને મનસુખ માંડવિયાના હસ્તે રિલીઝ કર્યો
રાજ્યમાં ઘટતા કોરોના સંક્રમણ અને વધતા રસીકરણના મહાઅભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. ગતરોજ તેમણે અંકલેશ્વર સ્થિત ભારત બાયોટેકના...
અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી વડગામની જનતાને આપી ભેટ
શનિવારનાં રોજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાના તેમના મત વિસ્તાર વડગામમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું....
















