સૌરવ ગાંગુલી આજે અમિત શાહને મળશે, BJPમાં જોડાવાની શક્યતા
પૂર્વ ક્રિકેટર અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની BJPમાં એન્ટ્રીની અટકળો તેજ થઇ ગઇ છે. ગઇકાલે સૌરવ ગાંગુલી અચાનક પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને મળવા...
કેન્દ્રીય શિક્ષણ મંત્રી 31 ડિસેમ્બરે CBSE બોર્ડ પરીક્ષાની કરશે જાહેરાત
સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખને લઈને વિદ્યાર્થીઓ અને માતા-પિતા બંને સતત મૂંઝવણની સ્થિતિમાં છે. જો કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે પહેલેથી જ માહિતી...
કપરાડાના આસલોણા ગામમાં બનતા રસ્તાના કામોમાં સામે આવ્યો ભ્રષ્ટાચાર
કપરાડા તાલુકાના સુથારપાડાથી મહારાષ્ટ્ર ડાવલેશ્વરને જોડતો રસ્તો અતિમહત્ત્વનો છે, પરંતુ નાળાના કામોમાં કોન્ટ્રાક્ટર ધૂળ વાળી રેતી વાપરી નાળાની કામગીરી કરી રહ્યો છે, જેને લઈ...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ સામે આવ્યા છે. તો હવે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને...
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: અનુસુચિત જાતીની વિદ્યાર્થીઓની પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને મંજુરી
મોદી કેબિનેટ આજે અનુસુચિત જાતીની વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મોટો નિર્ણય લીધો છે. અનુસુચિત જાતી(SC) વિદ્યાર્થીઓ માટે ૫૯,૦૦૦ કરોડની પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિની યોજના મંજુરી આપવામાં આવી...
વિશ્વમાં 23 લાખથી વધુ લોકોને કોરોનાની રસી મળી ચૂકી છે, ભારતનો નંબર ક્યારે? :...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મિડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો. કે અમેરિકા, રશિયા, ચીન અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં 23...
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નહીં યોજાય CBSE બોર્ડની પરીક્ષા: કેન્દ્રિય શિક્ષા મંત્રી
સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આ સમાચાર એ છે કે હવે ૨૦૨૧ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સીબીએસઇ...
લંડનથી ફ્લાઇટમાં આવેલા યાત્રીકોમાં કોરોના મળતા ભારતમાં હડકંપ
બ્રિટનમાં કોરોનમાં નવો પ્રકાર જોવા મળ્યો છે. જેને લઈ બ્રિટન સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા 31 તારીખ સુધી બંધ કરી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ થી લંડન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે. આવું પહેલીવાર છે જ્યારે પાંચ દશકથી પણ વધુ સમયમાં કોઈ વડાપ્રધાન AMUના...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 960 કેસ નોંધાયા છે. જેની સામે 1268 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે...
















