સુરત જિલ્લાના ઉમરપાડામાં ગણપતસિંહ વસાવાએ એગ્રો પ્રોસેસિંગ યુનિટનું કર્યું ભૂમિ પૂજન
સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે તૈયાર થનારા...
દાદરા નગર હવેલી સંતાન કંપનીમાં કોપર વાયરની ચોરીના 6 આરોપીની કરી ધરપકડ
ગતરોજ દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સુરંગી ગામે આવેલ સંતાન કંપનીમાં ગત ૩૦મી ઓગસ્ટના રોજ બે અજાણ્યા વ્યક્તિઓ અંદર ઘૂસી કોપર કોપર વાયરની ચોરી...
કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિ મુદ્દે ભાગલપુરમાં સમિક્ષા કરશે
કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિનું મુલ્યાંકન કરવા માટે ભાગલપુરમાં સમિક્ષા કરશે. ગઇકાલે કેન્દ્રીય દળે હવાઇ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિ ચકાસી હતી. અને પટનામાં મુખ્ય...
જંગલની જમીનો બિનઅધિકૃત ખાણો અને દબાણો તાત્કાલિક દુર કરો: છોટુભાઈ વસાવા
ઝઘડિયા: આદિવાસી ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા રાજ્યની જંગલની જમીનો પરના બિનઅધિકૃત લોકો દ્વારા ગેરકાયદેે ઉભી કરેલ ખાણો તથા અન્ય દબાણો તાત્કાલિક દૂર કરવા પગલાં...
લોક સમસ્યાના નિવારણ વાળા આવેદનોપત્ર પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવે: ડાંગ બસપા
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પર સરકારીતંત્ર આંખ આડા કાન કરી સમસ્યાના નિવારણ ન કરતાં હવે પછી શું...
નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ હસ્તે હરતું-ફરતું દવાખાનું થયું લોકાર્પણ
ગતરોજ નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ હસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે શારદા ફાઉન્ડેશન ચીખલી દ્વારા સ્પંદન હોસ્પિટલનાં સહયોગથી “સુવર્ણા...
વલસાડ જિલ્લામા શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણનો થયો કાર્યક્રમ.
ગતરોજ વલસાડ તાલુકા-જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ-૨૦૨૧ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને બી.એ.પી.એસ. સ્વામીનારાયણ હાઇસ્કૂલ, અબ્રામા વલસાડ ખાતે...
નર્મદા :અખિલ ગુજરાત બેન્ડ સંગઠનનું મ્યુઝીક બેન્ડની મંજૂરી આપવા આપ્યું આવેદનપત્ર
કોરોના મહામારીમાં લોકડાઉન કરી સંપૂર્ણ ધંધા રોજગાર બંધ થયા હતા, ત્યારે લગ્ન પ્રસંગ પણ બંધ થતાં Dj, બેન્ડ પાર્ટી પણ બંધ કરવામાં આવ્યાં હતા,...
નેરોગેજ ટ્રેનમાંથી ભાજપના આગેવાન દ્વારા અનંત પટેલને મારવામાં આવ્યો ધક્કો.. અને મચ્યો હોબાળો..
વાંસદા: આજરોજ બીલીમોરા અને વઘઈ નેરોગેજ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવી હતી ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ ઉનાઈ સ્ટેશને આવી પહોચી હતી અહીના સ્થાનિક...
નિવૃત આર્મી જવાનનું ૧૪ ગામના જન સમુદાયોએ કર્યુ ભવ્ય સ્વાગત !
ઉંમરપાડા: ગતરોજ જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા અને સેવા કરી આર્મી માંથી નિવૃત થઇ આવેલા જવાન માટે સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યુ હતું જેમાં ઉંમરપાડાના નવી...
















