જાણો : ક્યા ગફલતભરી રીતે રોંગ સાઈટમાં પીક-અપ હંકારી ચાલકે સર્જયો જીવલેણ અકસ્માત
ડાંગ: હાલમાં વઘઈથી સાપુતારાના ઘાટવાળો માર્ગો અકસ્માતોના હબ બનવા તરફ છે ત્યાં આજરોજ વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં વઘઇ બોટનીકલ ગાર્ડન અને ગીરાધોધ ફાટક...
સાપુતારા ઘાટમાર્ગ પર ટ્રક ટાવેરા અને સેલરીયો ગાડી વચ્ચે થયો ગંભીર અકસ્માત: જંગી નુકશાન
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં મોસંબી સંતરાનો જથ્થો ભરેલ ટ્રક જે ટાવેરા અને સેલરીયો ગાડીને ટક્કર મારી પલ્ટી...
ગુજરાતના નવા મુખ્યમંત્રી.. કોણ…?
ગુજરાત: હાલમાં પડદા પાછળ નેતૃત્વ પરિવર્તનની કવાયત થઈ શકે છે, પરંતુ સામેથી ભાગ્યે જ કોઈ જાણતું હશે કે ભારતીય જનતા પાર્ટી વિજય રૂપાણીને મુખ્યમંત્રી...
જાણો: ક્યાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી આચર્યુ દુષ્કર્મ !
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં રહેતી એક સગીરા ગત 6 સપ્ટેમ્બરના તારીખે પિતા સગીરાને સ્કૂલે મૂકવા ગયા બાદ સગીરાને ઘરે પરત ફરતાં પિતાએ વ્યારા...
નાનાપોંઢા પોલીસ સ્ટેશનના PSI હદમાં આવતા ગામોની લીધે મુલાકાત
કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશન હદમાં આવતા ટુકવાડા, ભાટેરી, કુમસેત, ઉબરપાડા, ગાડવી, ધારણમલ એવા અંતરિયાળ ગામોના વિસ્તારની મુલાકાત માટે આર....
રમણલાલ પાટકરના હસ્તે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં અમલ કરાયા 343 કરોડના 11 જનસુખાકારીના કાર્યો
વલસાડ: ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૪મા નાણાપંચ યોજના અને વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત રૂા. ૩૪૩.પ૭ લાખના ખર્ચે સાકાર થયેલા...
ચીખલીમાં આદિવાસી અધિકાર દિનની ઉજવણી સાથે અધિકાર યાત્રાની તાડામાર શરુ થઇ તૈયારી !
ચીખલી: 13 સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લામાં આદિવાસી અધિકાર દિનની ઉજવણી થનાર છે, તે અંતર્ગત ચીખલીના સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું...
પંચમહાલના ગોધરા શહેરમાં આવેલ ગોણ ગણેશનું મંદિરમાં ઉમટી હજારો લોકોની ભીડ !
પંચમહાલ: ગઈકાલથી સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું ગોણ ગણેશનું મંદિર...
યુવાપ્રિય અપક્ષના નેતા કલ્પેશ પટેલનું 13 સપ્ટેબર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદીલોકને આહ્વાન..
ધરમપુર: ભારતના સંવિધાન અનુચ્છેદ 13(3)(ક), 244 (1) અને પાંચમી અનુસૂચિના વિસ્તારમાં U.N. દ્રારા 13 સપ્ટેબર 2007 માં વિશ્વના આદિવાસીઓ માટે 46 અધિકારોની ઘોષણા કરવામાં...
વાંસદા ગ્રામ પંચાયત દ્વારા કોને અને શું મળી સુચનાઓ: જાણો
વાંસદા: વર્તમાન સમયમાં ધીમે ધીમે વધી રહેલા કોરોનાના કહેર કારણે નવસારીના વાંસદા તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયત વાંસદા દ્વારા નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા વાળા,...
















