આજે ડાંગ જિલ્લામાં બીજેપી કોંગ્રેસ પાર્ટીના ૭૦ જેટલા પ્રચાર પ્રસારકો બસપામાં જોડાયા
ડાંગ: આજરોજ બહુજન સમાજ પાર્ટીમાં ડાંગ જિલ્લામાં બીજેપી કોંગ્રેસ પાર્ટીના પ્રચાર પ્રસારકોએ બસપા પાર્ટી પ્રમુખ આગેવાની હેઠળ મહેશભાઈ આહિરે અધ્યક્ષતામાં ૭૦ મોટી સંખ્યામાં યુવા...
જાણો: કેમ ? નાનાપોઢાંમાં વેકસીન મુક્યા વગર લોકોને પરત ફરવાની આવી નોબત
કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના નાનાપોઢાં ગ્રામ પંચાયતના ખાતે બુધવારે વેકસીનનો જથ્થો ઓછો આવતા વહેલી સવારથી વેકસીન મુકવા આવેલા લોકોએ વેકસીન મુક્યા વગર પરત ફરવાની...
અનાવલ પાંચકાકડા ખાતે ઔષધીય વનસ્પતિના વૃક્ષારોપણની એક પહેલ
અનાવલ: આજે પર્યાવરણ બચાવવું અતિ આવશ્યક થઈ પડયું છે ત્યારે સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન, રૂપવેલ અને આયુર્વેદ શાખા, નવસારી દ્વારા નિરાધાર બા-બાપુજી સેવાશ્રમ, અનાવલ-પાંચકાકડા...
ધરમપુરના ખોબા આશ્રમે ગામના લોકોમાં સરગવાના રોપાનું કર્યું વિતરણ
ધરમપુર: ચોમાસાનો સમય એટલે વૃક્ષારોપણ કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. ત્યારે ધરમપુર તાલુકાના ખોબા આશ્રમ પોતાની નર્સરીમાંથી સરગવાના રોપા, હાલમાં ચાલી રહેલા...
સમાજ માટે મારી અને મરી મિટેલા બે આદિવાસી યોધ્ધાની યાદમાં આજે હુલ ક્રાંતિ દિવસ...
વાંસદા: આજના દિવસે ઝારખંડના આદિવાસીઓએ અંગ્રેજોની સામે હથિયાર ઉઠાવ્યા હતા એટલે કે વિદ્રોહ કર્યો હતો એ દિવસને હુલ ક્રાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે....
ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર
ગુજરાત: ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યું છે અને આજના દિવસે ગુજરાતની સ્કૂલો પરથી પણ વિદ્યાર્થીઓને...
હમ શેર હૈ ! જાણો ક્યાં દેખાયો પોતાના અંદાજમાં ફરતો વાઘ
વાંસદા: Save The Tigerનું સ્લોગન આપણે બધા એ જ સાંભળ્યું છે તમને ખબર છે જો ધરતી પર એટલા વાઘ બચ્યા છે કે, જો માણસની...
પોલીસ સ્ટેશનમાં જ મહિલા સુરક્ષિત નથી તો બીજી જગ્યાએ શું અપેક્ષા રાખવી ?
વાંસદા: કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ જવાનોનું હોવાથી સમાજની સુરક્ષા કરશે એવો લોકોને પોલીસ પર વિશ્વાસ હો છે ત્યારે ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના...
વાંસદાના બંધક વન્ય પોપટોને વન વિભાગ દ્વારા મુક્ત આસમાનની મળી ભેટ
વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં ગતરોજ વાંસદા પૂર્વ તથા વાંસદા પશ્ચિમ રેંજ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળેલ માહિતીના આધારે વાંસદા ગામમાં વન્ય પોપટને...
સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્વારા અંકલાછ ગામમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં લોકો પોતાના જીવનમાં પર્યાવરણના મહત્વને સમજે અને એને સુરક્ષિત રાખે એવા શુભ ઉદ્દેશ સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર...
















