ચીખલીના કુકેરી ગામના તોરવણી ફળિયાની મહિલાને કોદાળીના ઘા મારી ઉતારાઈ મોતને ઘાટ

0
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં તોરવણી ફળિયામાં ખેતરમાં કામ કરતી વેળાએ એક મહિલાને તેના સંબંધીએ કોદાળીના બે ઘા મારતા તેનું ગંભીર ઈજાને...

વિધાનસભાની 2022માં BTP છોટુભાઈ વસાવા નેતૃત્વમાં 100થી વધુ બેઠકો ચૂંટણી લડશે: મહેશ વસાવા

0
ડેડીયાપાડા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 માટે તમામ રાજકીય પાર્ટીઓએ જીત માટે જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસી નેતા ગણાતા...

દાનહમાં 2 ઓગસ્ટ દાદરા નગર હવેલી મુક્તિ દિવસ અને 15 અગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી...

દાનહ: આજરોજ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં 2 ઓગસ્ટ 2021ની દાદરા નગર હવેલી મુક્તિ દિવસ અને 15 અગસ્ટ 2021ના...

આદિવાસી યુવાનોના કસ્ટોડિયલ ડેથ મામલે એક PI, એક PSI અને 2 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ

0
વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોની ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ થઇ હતી તે મામલે કુલ ચાર પોલીસકર્મીને ગતરોજ સસ્પેન્ડ કરવામાં...

નવસારીમાં કોંગ્રેસ અને ભાજપે રાજકીય રોટલો શેકયા વગર આદિવાસી યુવાનો માટે ન્યાયની કરી માગણી

0
નવસારી: પોલીસ સ્ટેશન માં થયેલ બે આદિવાસી યુવકોની આત્મહત્યા મામલે માતા પિતા અને અને પરિવારના આક્રંદ સાથે આદિવાસી સમાજ પણ નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનના...

વાંસદામાં ડાંગના બે યુવાનોના ન્યાય માટે BTTS દ્વારા અપાયું આવેદનપત્ર

0
વાંસદા: નવસારીમાં ગત ૨૧ જુલાઈના દિવસે ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોની શંકાસ્પદ આપઘાત કર્યાની ઘટના બાબતે સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશની...

ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના આપઘાત મુદ્દે બસપા પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

0
ડાંગ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવકોના શંકાસ્પદ આપઘાતના પગલે ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટી દ્વારા યુવકોના આપઘાત પાછળના દોષિતોને સજા અને તેમના...

BTTS/ BTPના આગેવાનોની મૃતક આદિવાસી યુવાનોના પરિવારની સંવેદનાત્મક મુલાકાત

0
વઘઈ: ગતરોજ ૨૧ જુલાઈના દિવસે ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોએ જે ગળે ફાંસો ખાઈ શંકાસ્પદ આપઘાત કરવાની જે ઘટના બહાર આવી હતી તે...

અમારી કમનસીબી છે કે અમારા કપરાડાના લોકોની માર્ગની મુશ્કેલી દૂર કરી શકે એવો નેતા...

0
નાનાપોઢા: વલસાડ જિલ્લાના ધરમપુર-વાપી માર્ગ પર વડખભા પાર નદીના નવા પુલની બને તરફ ખાડાઓની હારમાળા થતા આ માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહન ચાલકો ત્રાહિમામ પોકારી...

મધુબન ડેમમાંથી પાણીના વહેણ ઉભરાયા તો તંત્રએ સાવધ થઇ ગામોને કર્યા એલર્ટ

0
દાનહ: ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે વલસાડના મધુબન ડેમમાં પાણી ઉભરાયા છે ત્યારે દાદરા નગર હવેલી સેલવાસ અને ખાનવેલ વિસ્તારમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો...