એક દિવાળી આવી પણ..

0
વલસાડ: ગતરોજ દિવાળીના શુભ પર્વ પર લોકો પોતાના પરિવાર અને સમાજના સગાસબંધીઓ સાથે માનવતા હોય છે પાના આપની આજુબાજુ એવા લોકો પણ છે જેને...

બાળકો ચેહરા પર સ્મિત આવે તે જ મારે મન દિવાળી.. કિરણ પાડવી

0
વાંસદા: ગતરોજ પોલીસ ઈન્સ્પેક્ટર (પી.આઈ) કિરણ પાડવી દ્વારા બાળકોમાં દિવાળીના દિવસે તનકતારા અને ફટાકડાં આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરી બાળકોમાં વર્ષમાં એક વખત...

ગણદેવી તાલુકાના ખારેલ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર કારમાં આગ ફાટી નીકળતા લોકોમાં...

0
ગણદેવી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર કારમાં આગ ફાટી નીકળી, મુસાફરો કારમાંથી બહાર આવી જતાં જાનહાનિ ટળી. સુરતથી...

વાંસદાના 108 એમ્બ્યુલન્સના કર્મચારી 108ના લોકેશન પર રંગોળી અને દીપક પ્રગટાવીને દિવાળી પર્વની કરી...

0
વાંસદા: દેશભરમાં આજે દિવાળીના તહેવારની લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વાંસદામાં 108 એમ્બ્યુલન્સના કર્મચારી દ્વારા 108ના લોકેશન પર રંગોળી બનાવી...

આજથી નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશની કરાઈ શરૂઆત !

0
નવસારી: આગામી ૨૦૨૨ ની ચૂંટણીને લઈ હવે કોંગ્રેસ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ કોંગ્રેસ પક્ષે હવે ચાર વર્ષબાદ સભ્ય નોંધણી ઝુંબેશ...

ગોધરાની સત્યાગ્રહ છાવણીમાં ખોટા ST પ્રમાણપત્ર મામલે અચોક્કસ મુદ્દતના ધરણાનો આજે સાતમો દિવસ

0
ગોધરા: આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવીને મોરવાહડફના ધારાસભ્ય પદે ચૂંટાયેલા અને રાજ્ય સરકારમાં આરોગ્ય અને આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી બનેલા નિમિષાબેનને ધારાસભ્ય અને મંત્રી પદે...

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના વિદ્યાર્થીઓનો વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

0
આહવા: ડાંગ જિલ્લા રમત ગમત, યુવા, સેવા સાંસ્કૃતિક વિભાગની કચેરી દ્વારા આયોજિત શાળાકીય અન્ડર-19 ભાઈઓ તથા બહેનો વિભાગની અલગ અલગ રમતોમાં થયેલા આયોજન એકલવ્ય...

દાનહની પેટા ચુંટણીમાં ધનતેરસના દિને કલાબેન ડેલકર પર પ્રજાએ કરી મતવર્ષા

0
દાનહ: આજરોજ દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં શિવસેનાને દમદાર દમ દેખાડતા ચુંટણીમાં પોતાના ભાજપ-કોંગ્રેસ વિરોધીઓને હરાવીને જીતનો સ્વાદ ચાખ્યો છે. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર...

ધરમપુરના ભેંસદરા ગામમાં આદિવાસી સમાજના હકો અને સમાજની જનજાગૃતિ યોજાઈ મિટિંગ

0
ધરમપુર: ગતરોજ રાત્રે ધરમપુર તાલુકાના ભેંસદરા ગામમાં આદિવાસી સમાજના હકો અને સમાજની જનજાગૃતિ માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી આગેવાનો સાંભળવા માટે...

આદિવાસી સમાજને ગૌરવંત કરતાં માંડવીનાં યુવાન દિલીપ ચૌધરી અર્થશાસ્ત્રમાં થયા PH.D

0
સુરત: મૂળ જુના કાકરાપાર ગામ (તા.માંડવી, જિ.સુરત)નાં વતની અને હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના અર્થશાસ્ત્ર વિભાગમાં દિલિપભાઇ મોહનભાઇ ચૌધરીએ વીર નર્મદ દક્ષિણ...