વાંસદા-ચીખલીની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે મતદાન
નવસારી: આજે નવસારી 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારો સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરશે આમ તો જિલ્લામાં કુલ 308 ગ્રામ પંચાયતો માટે...
દુધ પીવડાવ્યા બાદ બાળકના કેમ થઇ રહ્યા છે મૃત્યુ: શું છે કારણ જાણો
દક્ષિણ ગુજરાત: છેલ્લા 10-12 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં દુધ પીવડાવ્યા બાદ બાળકના મોત થવાના કિસ્સા પ્રકાસમાં આવી રહ્યા છે. ત્યારે પરિવારના સભ્યો મુંઝવણમાં મુકાયા છે...
માતાની સ્મરણાંજલી અને બાળકોના જન્મદિવસને પરમાર્થ સેવાની માળામાં પરોવતું ડોકટર દંપતી..
ખેરગામ: આજના યુગમાં ઘણાં દંપતીઓ પોતાના લાડકવાયા પુત્ર કે પુત્રીઓના જન્મદિવસે પાર્ટીઓ અને ગિફ્ટો આપી લાખો રુપીયાનો ધુમાડો ઉડાડતા જોવા મળે છે ત્યારે એક...
ચીખલી તાલુકાના ખરોલી અને રાનવેરીખુર્દ ગામે બાઈક ચોરીની સામે આવી ઘટનાઓ..
ચીખલી: હાલમાં નવસારી તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના બે ખરોલી અને રાનવેરીખુર્દ નામના ગામોમાંથી ચોરીની ઘટના ગતરોજ...
ગુજરાતની શાળામાં પહોંચ્યો કોરોના, જાણો ગઈકાલે કુલ કેટલાં નોંધાયા નવા કેસ !
ગુજરાત: ધીમે ધીમે ગુજરાતમાં સ્કૂલોમાં ફરી એકવાર કોરોના ભય જોવા મળી રહ્યો છે, કેમ કે છેલ્લા બે દિવસમાં સ્કૂલોમાં 60 જેટલી સંખ્યામાં કોરોનાના કેસ...
માહિતીના અભાવે ડાંગના અંતરિયાળ વિસ્તારના લોકો બેંકોના ધક્કા ખાતા જોવા મળ્યા
ડાંગ: છેલ્લા બે દિવસો દરમિયાન ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં 9 સંગઠનનાં બનેલા સંગઠન યુનાઈટેડ ફેડરેશન ઓફ યુનિયન દ્વારા 16 અને 17મી ડિસેમ્બરે બેંક કર્મીની...
કપરાડા ગ્રામ પંચાયતના ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન..
કપરાડા: આવનારી 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પચાયતોની ચૂંટણી પ્રચાર પડઘમ આજે શુક્રવારે શાંત થઈ જશે ત્યારે આજે કપરાડા તાલુકાના બધા જ ઉમેદવારો પોતાના પ્રચાર...
આદિવાસી વિસ્તારોમાં ગરીબોની કસ્તુરી સમાન કેરોસીન મળવાનું ફરીથી ચાલુ થાય: અનંત પટેલ
વાંસદા: ગતરોજ વાંસદાના ધારાસભ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબોની કસ્તુરી સમાન કેરોસીન બંધ કરવામાં આવેલા કેરોસીન ફરીથી શરુ થાય તે માટે પૂરવઠા મંત્રીને પત્ર લખી...
છોટાઉદેપુર જિલ્લામાં પી.એચ.ડી થયેલ મહિલા સરપંચપદ માટે ચુંટણીના મેદાનમાં
છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉચ્ચ શિક્ષિત અને ગ્લેમર વર્લ્ડની મહિલા સરપંચ માટે ચૂટણીના મેદાનમાં ઉતરતા રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થઈ હોય તેવું લાગી...
ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 7,447 કેસ નોંધાયા
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 7,447 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં દેશમાં 7,886 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને 24 કલાકમાં કોરોનાથી દેશમાં 391...
















