પંચમહાલના ગોધરા શહેરમાં આવેલ ગોણ ગણેશનું મંદિરમાં ઉમટી હજારો લોકોની ભીડ !

0
પંચમહાલ: ગઈકાલથી સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું ગોણ ગણેશનું મંદિર...

યુવાપ્રિય અપક્ષના નેતા કલ્પેશ પટેલનું 13 સપ્ટેબર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદીલોકને આહ્વાન..

0
ધરમપુર: ભારતના સંવિધાન અનુચ્છેદ 13(3)(ક), 244 (1) અને પાંચમી અનુસૂચિના વિસ્તારમાં U.N. દ્રારા 13 સપ્ટેબર 2007 માં વિશ્વના આદિવાસીઓ માટે 46 અધિકારોની ઘોષણા કરવામાં...

વાંસદા ગ્રામ પંચાયત દ્વારા કોને અને શું મળી સુચનાઓ: જાણો

0
વાંસદા: વર્તમાન સમયમાં ધીમે ધીમે વધી રહેલા કોરોનાના કહેર કારણે નવસારીના વાંસદા તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયત વાંસદા દ્વારા નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા વાળા,...

જાણો: કયા બે ગામોને જોડતા પુલ પરથી ફિલ્મીઢબે મેક્સ જીપ નદીમાં ખાબકતાં સર્જાયો ગંભીર...

0
ચીખલી: ગતરોજ મિયાંઝરી અને ઘોડવણીને જોડતા પુલ પરથી ખેરગામમાં મેક્સ જીપ લઈને કામ અર્થે આવેલા વઘઇના લોકોની જીપ પરત ફરતી વેળાએ સામે આવેલા વાહનને...

વાંસદા પોલીસ સ્ટેશનમાં PIની તાલીમ લેવા જનાર કિરણ પાડવીનો યોજાયો વિદાય સમારંભ !

0
વાંસદા: ગતરોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણભાઈ પાડવીનો વિદાય સમારંભ યોજાયો હતો. કિરણભાઈ પાડવીએ GPSCની સીધી ભરતીની પોલીસ ઈન્સ્પેક્ટરની...

બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત

0
ડાંગ: અકસ્માતના આકડાંઓ આહવાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગ વધી રહ્યા છે ત્યારે ગતરોજ વધુ એક  શિવઘાટમાં એસટી બસ ભેખડ ભટકાતા અકસ્માત થયાની ઘટના સામે...

જાણો: ક્યાં યુવકને એકલતા સહન ન થતાં કરી આત્મહત્યા !

0
ખેરગામ: આજે નાની મોટી સમસ્યાનું નિવારણ લાવવા આત્મહત્યા કરવાનું ચલણ વધ્યું છે ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક ગામે રહેતા એક 33 વર્ષીય યુવકે પરિવારમાં થયેલા...

ધરમપુર-અમદાવાદ બસને મહુવામાં કારે પાછળથી મારી ટક્કર !

0
ધરમપુર: ગતરોજ ધરમપુર એસ.ટી.ડેપોની બસ અમદાવાદથી મુસાફરોને લઈ ધરમપુર આવી રહેલી બસ મહુવા તાલુકાનાં વલવાડા ગામની સીમમાંથી પસાર થતી વખતે સામેથી પૂર ઝડપે આવેલી...

કપરાડાના કોલવેરા પ્રાથમિક શાળામાં જય જોહર યુવા ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન

0
કપરાડા: તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલી કોલવેરા પ્રાથમિક શાળાના કેમ્પસમાં ચોમાસાં દરમિયાન ઉગી નીકળેલા નિંદામણ અને અન્ય કચરાની જય જોહર યુવા ગ્રુપ કોલવેરા...

શહેરા તાલુકાની કોલેજમાં 10મી સપ્ટેમ્બરે ઉજવાયો ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’

0
પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાની સરકારી વિનયન કોલેજના મનોવૈજ્ઞાનિક વિભાગ  એમ.એસ.ટીમના ઓનલાઇન માધ્યમથી "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ" આજરોજ તારીખ 9-9- 2021 ના રોજ...