મધુબન ડેમમાં માંથી 1,70,000 ક્યુસેક પાણી છોડતા કાંઠાના વિસ્તારને કર્યા એલર્ટ
દેશ અને રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાતા લૉ પ્રેશરને કારણે વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વાત ગુજરાતની કરીએ તો ઘણા સમયથી...
સુરત જિલ્લામાં ‘મેગા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ’ હેઠળ ૮૩,૩૨૧ ઘરોનો સર્વે
સુરત: ચોમાસાની શરૂઆતની સાથે જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધી જાય છે. જેને અનુલક્ષીને સુરત...
લોકમંગલમ ટ્રસ્ટના કાર્યકર્તાઓની લોકસેવાની ઈન્દ્રધનુષી પ્રવૃતિઓ..
ધરમપુર: લોકસેવાના પ્રતિબિંબ સ્વરૂપ વલસાડ ધરમપુરના કાર્યરત લોકમંગલમ ટ્રસ્ટ હાલમાં ઇન્દ્રધનુષના રંગોની જેમ આદિવાસી વિસ્તારના ગામડાઓમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા જરૂરીયાતમંદ લોકોના પ્રશ્નો અને સમસ્યાને...
ગુજરાતે વર્ષ 2020-21ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે
ગુજરાતે વર્ષ 2020-21 ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય...
અમદાવાદમાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન-સહાય આપવાના ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત
જયપુરની ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન-સહાય આપવાના ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ...
CM ભુપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની સાથે...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની બેઠક યોજીને આ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.
તેમણે નગરોમાં લાઇટ,...
તાપીમાં યોજાનાર ચુંટણીને લઈને હથિયાર ધારકોને જાણો : શું મળી છે નોટીશ
તાપી: આગામી ૦૩ ઓક્ટોબરના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી...
ડભોઇ તાલુકાને ડાંગરનું કોઠાર બનાવતું વઢવાણા તળાવ છલોછલ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર
વડોદરાથી અંદાજે ૪૦ કિમીના અંતરે ડભોઇ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ એક શતાયુ સરોવર છે અને વ્હાલી રૈયતને સયાજીરાવ મહારાજની ભેટ છે.
ગતરોજ વઢવાણા તળાવ સારા...
નર્મદા જિલ્લામાં આવેલા કરજણ બંધની શું છે ખબર.. જાણો
નર્મદા: વર્તમાન સમયમાં નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૯૪ ટકા...
જાણો: ક્યાં થયું ફિલ્મી ઢબે સગીર વયની દીકરીનું અપહરણ !
વ્યારા: હવે ગુજરાતમાં પણ યુપીમાં બનતા ધોળે દિવસે અપહરણના કિસ્સા બની રહ્યા છે વાત એમ બની કે ગતરોજ વ્યારા તાલુકાના કપુરા ગામમાં રહેતી 15...
















