ઉમરપાડાના પોલીસ સ્ટેશન ખાતે નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના માધ્યમથી યોજાયા “સ્વચ્છ ભારત” કાર્યક્રમ

0
ઉમરપાડા: ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્રારા ઉમરપાડા પોલીસ સ્ટેશનના સહક્રમી સાથે " સ્વચ્છ ભારત " કાર્યક્રમ અંતર્ગત ૧ થી...

ખેરગામના નાધઈ ગામેં ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં થયેલ મોતની તાત્કાલિક તપાસ અંગે અપાયું આવેદનપત્ર

0
કપરાડા: ગતરોજ 11 ઓક્ટોબરના દીને ખેરગામ ખાતે જે 05 ઓક્ટોબરના દિવસે પિપલસેત (કપરાડા) ગામનો વિદ્યાર્થી ખેરગામ તાલુકાના નાધઈ ગામેં ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં ભણતો હતો અને...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,313 કેસ નોંધાયા

0
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 હજાર 313 નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં 26 હજાર...

અમદાવાદ જિલ્લાના બીબીપુરા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ

0
સ્વરછતા મારો અધિકાર સ્વચ્છતા મારી ફરજ જેવા જનજાગૃતિના સંદેશાને અમદાવાદ શહેરમાં ગુંજતા કરી જનમાનસ પટલ પર સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા દસ્ક્રોઇ તાલુકાના બીબીપુરા ગામ...

વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે ઉભેલ ટાટા આઇસર ટેમ્પોની પાછળથી કાર ઘુસ્સી જતા અકસ્માત સર્જાયો

0
ફુલ સ્પિડમાં જતા વાહનોની વચ્ચે અવરનવા અક્સમાતો સર્જાતા હોય છે ત્યારે આવો જ એક અકસ્માત વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે સર્જાયો છે. રસ્તાની સાઈટ પર...

ડાંગ : શાળાઆરોગ્ય કાર્યક્રમમાં 9 બાળકોને સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદમાં રીફર કરાયા

0
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલતા શાળા આરોગ્ય પ્રોગ્રામમાં ૦ થી ૧૮ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા બાળકો, આંગણવાડીના બાળકો, સરકારી કે ખાનગી શાળામાં...

લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની કસ્ટડી પર આજે લખીમપુર કોર્ટમાં સુનાવણી

0
ઉત્તર પ્રદેશ: લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની કસ્ટડી પર આજે સુનાવણી લખીમપુર કોર્ટમાં થવાની છે. આ...

ગુજરાતમાં કોરોનાના કેસ પર આવી રહ્યું છે નિયંત્રણ, છેલ્લા 24 કલાકમાં નવા 18 કેસ...

0
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીરે ધીરે નિયંત્રણ આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થતા, કોરોનાના નવા 18...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 18 હજાર 166 કોરોનાના કેસો નોધાયા

0
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર 166 કોરોનાના નવા કેસો નોધાયા છે. જે 214 દિવસમાં સોથી ઓછા કેસ છે. તો સક્રિય કેસની સંખ્યા 2...

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ દ્વારા ચીખલી અને ગણદેવી તાલુકામાં વિકાસના કામોનું થયું લોકાર્પણ

0
ચીખલી: આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા મંત્રીશ્રી નરેશભાઇ પટેલે નવલા નોરતાના ત્રીજા દિવસે ચીખલી તાલુકાના માણેકપોર, ચાસા, મીણકચ્છ, ટાંકલ, બોડવાંક, ચીતાલી...