જાણો: દક્ષિણ ગુજરાતના કયા બ્રીજ પરથી યુવાને લગાવી મોતની છલાંગ !

0
કરજણ: જાણે યુવાનોમાં દરેક સમસ્યાનો ઈલાજ પોતાની જિંદગી ટુંકાવી દેવાની હોડ જામી હોય તેમ એક પછી એક આપઘાતની ઘટના સામે આવી રહી છે ત્યારે...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે લડવા વૈજ્ઞાનિકોની સમિતી બનાવી

0
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે લડવા માટે નોંધનીય પગલું લીધું છે. વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે લડવા માટેની શીખ લઈને...

શું ધો.1 થી 5 ની શાળાઓ દિવાળી પછી શરૂ થશે જાણો શું છે અપડેટ...

0
ગુજરાત: ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી થતાં રાજ્ય સરકાર હવે ધીમે ધીમે તબક્કા વાર શાળા કોલેજો પણ ઓફલાઈન શરૂ કરવા છૂટછાટ આપી હતી ત્યારે હાલમાં...

કપરાડાના આદિવાસી વિસ્તારમાં ઠલવાયેલા કેમિકલ વેસ્ટ પ્રકરણમાં સ્થાનિક નેતાઓ આખરે ચુપ કેમ છે ?

0
કપરાડા: તાજેતરમાં જ વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીઓ પોતાનો વેસ્ટ હવે કપરાડાના આદિવાસી વિસ્તારમાં ઠાલવવાના કિસ્સાઓ વધ્યાં છે. ત્યારે પ્રજાહિત દાવા કરતાં...

અમદાવાદમાં સ્વાસ્થ્ય સેવાઓનું આશિષ પોર્ટલ પર નાગરિકોને એક જ ક્લિક થી ઉપલબ્ધ થશે સ્વાસ્થ્ય...

0
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની સ્વાસ્થ્ય સંબંધિત નવતર પહેલના ભાગરૂપે “આશિષ” Ahmedabad approach to Strengthen Health Information System વેબપોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ગાંધીનગરમાં રાજભવન ખાતે લેવડાવ્યા શપથ

0
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલા ન્યાયાધીશ અરવિંદ કુમારને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે...

વાંસદા કોલેજના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતાં ધારાસભ્ય અનંત પટેલને કરી ફરિયાદ

0
વાંસદા તાલુકાની એકમાત્ર સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આદિવાસી વિદ્યાર્થીઓને ૨૦૨૦-૨૧ની શિષ્યવૃત્તિ ન મળતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી ફરિયાદ કરવામાં...

દેશમાં 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા પ્રવાસી ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે

0
કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતા હોવાથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 18 ઓક્ટોબરથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે....

ખેરગામ ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં થયેલ વિદ્યાર્થીની હત્યા બાબતે આદિવાસી આગેવાનોની પીડિત પરિવારની મુલાકાત

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના ( પીપલસેત) ગામના વિદ્યાથી ખેરગામ ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં થયેલ હત્યા સંદર્ભે આદિવાસી આગેવાનો દ્વારા પીડિત પરિવારને સાંત્વના આપવા અને તેમની ન્યાયની...

વલસાડ નવસારી અને ડાંગમાં પાછોતરા વરસાદથી ડાંગર પાકને નુકસાનની ખેડૂતોમાં બીક !

0
દક્ષિણ ગુજરાત: હાલમાં વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાનાં ગામડામાં સતત ચોથા દિવસે પણ આછા પાતળો વરસાદનો માહોલ યથાવત રહેતા હલકા ધાન્યમાં ડાંગર અને મગફળીના...