વાંસદાના સુખાબારી ગામમાં થયો અકસ્માત: એક ઘાયલ એકનું મોત !

0
વાંસદા: વર્તમાન સમય અકસ્માતોનો સિલસિલો સ્થાનિક સ્તરે થમવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે વાંસદા તાલુકામાં આવેલ સુખાબરી ગામના ડુંગરી ફળીયામાં સબ સેન્ટર પાસે ગત...

ગુજરાતમાં ચાલુ બંધ થતાં ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણ મુદ્દે વિદ્યાર્થીઓ મુંઝવણમાં !

0
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં શિક્ષણમાં ખુબ જ માઠી અસર થઇ પડી છે એમ કહેવું ખોટું નથી કોરોના મહામારીમાં લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ અને લોકડાઉન...

ગુજરાતમાં કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી લઈને DGPએ શું કહ્યું : જાણો !

0
ગુજરાત: વર્તમાન સમય કોરોના ગુજરાતમાં ફરીથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવનાર મહિને લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે...

ધરમપુરના રાજચંદ્ર હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે મહેકાવી માનવતાની મહેક..

0
ધરમપુર: ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને આને જ સાર્થક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાત એમ બની કે ગત રોજ...

કોરોના સંક્રમણ વધતા વલસાડ જિલ્લાના કયા કયા પ્રવાસન સ્થળો કરવામાં આવ્યા બંધ ?

0
વલસાડ: હાલમાં ગુજરાતના જીલ્લાઓ તથા પડોસી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે અને ત્યાંથી આવતા સહેલાણીઓ દ્વારા કોરોના સંક્રમણ વધવાની શક્યતા...

નસવાડીના સિંધીપાણી ગામના ઘરમાં લાગી આગ, ઘર બળીને ખાક: કોઈ જાનહાની નહિ !

નસવાડી: ગતરોજ નસવાડીના સિંધીપાણી ગામમાં વિહકીયાભાઈ દહરિયાભાઈ ડુંગરા ભીલ (ઉંમર-62)ના ઘરમાં કાલે બપોરે 12:30 વાગે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી પણ રાહતની...

જાણો: કયાં શાળા અને કોલેજોના 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ઓફલાઇન શિક્ષણ થયું બંધ

0
સુરત: વર્તમાન સમયમાં શાળા અને કોલેજોમાં વધી રહેલી પ્રવર્તમાન કોરોનાની મહામારીને નાથવા સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં...

જાણો ! ક્યાં લાગી ઘરમાં આગ અને કેટલું થયું નુકશાન !

0
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના ગિરમાળ ગામે મંગળવારે સાંજે ગરીબ પરિવારના બંધ કાચા મકાનમાં આગ લાગતા આખું ઘર બળીને ખાક થયું હતું પરંતુ રાહતની વાત...

સંકલિત ડેરી વિકાસ યોજના આદિવાસી મહિલાઓ માટે મહત્વપૂર્ણઃ ગણપત વસાવા

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સંકલિત ડેરી વિકાસ યોજના મહત્વપૂર્ણ છે એમ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાનું કહેવું છે તેમણે...

વાંસદાના પાલગભાણ ગામના યુવકે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું !

0
વાંસદા: વર્તમાન સમયમાં આત્મહત્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી હતી ત્યારે વાંસદા તાલુકાના પાલગભણ ગામના ચોકી ફળીયામાં રહેતા સુમનભાઈ લીંમજીભાઈ કોટવાળીયા અગમ્ય કારણસર આત્મહત્યાની...