ભારતમાં કોરોના કેસો વધવા પાછળ કોરોનાના ટ્રિપલ મ્યૂટેશનવાળો વેરિએન્ટ જવાબદાર: રીસર્ચ

દેશમાં એક દિવસમાં કોરોનાના 3 લાખ નવા દર્દીઓ સામે આવ્યા છે, તો આ સમયગાળામાં 2 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં રાતોરાત કેસ...

નવસારી નગરપાલિકાની સંસ્થાઓ, દુકાનના કર્મીઓનું વેક્સિનેશન કરવા તાકીદ

0
નવસારી: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા અને લોકોને રક્ષિત કરવા દુકાન, સંસ્થાઓમાં કામ કરતા 45 ઉપરની વયના કર્મચારીઓને તાકીદે વેક્સિનેશન કરાવવા પાલિકાએ જણાવ્યું છે. નવસારી...

નવસારીમાં કોરનાના દર્દી અને હોસ્પિટલ બંનેને ઓક્સિજનની ઉભી થઇ જરૂરિયાત

0
નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં કોરોના જેટ વિમાનની ગતિએ આગળ વધી રહ્યો છે આ સંજોગોમાં ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને નવસારી જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવ...

નવસારી જિલ્લાના સૌથી ઊચા પીલવા ડુંગર પર માળખાકીય સુવિધાની ઉઠી માંગ !

0
નવસારી: વાંસદા તાલુકાનાં ચોરવણી ગામમાં આવેલાં પીલવા ડુંગર નવસારી જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે. આ ડુંગર પર પિંઢારા દેવનું સ્થાનક આવેલું છે જે પિંઢારા...

વલસાડ LCB પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી ટ્રક ઝડપી !

0
વલસાડ: ગતરોજ વલસાડ LCB પોલીસે વલસાડમાં કોસ્ટલ હાઇવે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી. જોકે પોલીસે પીછો કરતા ટ્રક ચાલક ટ્રક મૂકી...

જાણો: ક્યાં ચિતા સળગાવવા લાડકા ખૂટ્યા તો કપાઈ રહ્યા છે રસ્તા પરના વૃક્ષો !

0
સુરત: વર્તમાન સમયમાં કોરોના મહામારીની પરિસ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વણસી ત્યારે સુરતમાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઈ છે. અંતિમ વિધિ માટે સ્મશાન પર...

વાંસદામાં નવી કોટેજ હોસ્પિટલમાં મળી ઓક્સિજન મશીનની ભેટ

0
વાંસદા: વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે નવી તૈયાર થયેલ હોસ્પીટલમાં કોવીના 70 બેડ તૈયાર કરવાની કાર્યવાહી પુર જોશમાં કરવામાં આવી રહી છે. વાંસદા કોટેજ હોસ્પિટલને...

પારડીમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાબા સાહેબની જન્મજયંતિ પર પુષ્પાંજલિ કાર્યક્રમ !

0
પારડી: આજ રોજ ૧૪” એપ્રિલ મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરજી ની જન્મજયંતિ નિમિત્તે પારડી તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાવામાં આવ્યો...

સુરતમાં આ તો કેવી વિધિની વિકરાળતા: એડવાન્સમાં ખોદવામાં આવી રહી છે કબરો !

0
દક્ષિણ ગુજરાત: સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળી જ છે પણ દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક ગણાતા સુરતમાં 24 કલાક કોરોના સંક્રમિત મૃતદેહને અગ્નિદાહ માટે...

કપરાડામાં ડો. બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજ્યંતીની ઉજવાઈ

0
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી છે જેમાં એમના વિચારો અને આદર્શોને યાદ કરી પોતાના...