સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ભેખડ ધરાશાયી, ત્રણ આદિવાસી શ્રમિકોના મોત.. સ્થાનિક નેતાઓની ચુપકેદી.. શું...
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના વિસ્તારમાં ગોરા ગામ પાસે આવેલા નર્મદા ઘાટ પાસે ભેખડ ધરાશાયી થવાથી ત્રણ આદિવાસી શ્રમિકોના મોત થયા...
આદિવાસી સાહિત્યમંચ નાનાપોંઢામાં સાત પુસ્તકોનું વિમોચનનો યોજાયો સમારોહ… “કનસરીની કથાઓ” પુસ્તકે જમાવ્યું આકર્ષણ..
નાનાપોંઢા: આદિવાસી સાહિત્યમંચના તત્વાવધાન હેઠળ યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં આદિવાસી સાહિત્યના સમૃદ્ધ ભંડારમાં ઉમેરો કરતાં સાત મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન નાનાપોંઢામાં કરવામાં આવ્યું. જેમાં સાહિત્યકારો, સંપાદકો,...
કમોસમી વરસાદે આદિવાસી ખેડૂતોને રડાવ્યા.. ઉભો અને કાપણી કરી સુકાવવા મુકેલો ડાંગરનો પાક પલળી...
દક્ષિણ ગુજરાત: હાલમાં અને આવનારા 4 થી 6 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળવાની આગાહી કરી દેવામાં આવી છે ત્યારે, નવસારી, વલસાડ, તાપી, ડાંગ,...
કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસી ખેડૂતોની જમીન પર સંકટ, વળતર વિના જમીન સંપાદન...
કેવડિયા: ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામના આદિવાસી ખેડૂતોની જમીન વહીવટી તંત્ર દ્વારા કોઈપણ વળતર આપ્યા વિના સંપાદન કરવામાં આવી હોવાનો ગંભીર...
સાંસદ મનસુખ વસાવાએ રોડની સામગ્રીમાં બળેલું તેલ ભેળવીને કામગીરી કરતાં કોન્ટ્રાકટરને જાહેરમાં ખખડાવ્યો..!
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકામાંથી પસાર થતા નેત્રંગ અને મોવી ગામો વચ્ચેના જર્જરિત અને ક્ષતિગ્રસ્ત અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સમારકામમાં બેદરકારી દાખવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ અને...
મહુવામાં માલધારી અને આદિવાસી વચ્ચે મારામારી.. ધારાસભ્ય અનંત પટેલે ફેક્યો લલકાર.. શું બોલ્યા.. જાણો
મહુવા: મહુવા તાલુકાના ગોપલા ગામમાં દિવાળીના દિવસે થયેલી મારામારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં વિવાદ ઉભો કરી દીધો છે. આ મારામારી માલધારી સમાજ અને આદિવાસી સમાજના...
ઉમરપાડાના ચારણી ગામમાં મોપેડ ચાલકનો ગંભીર અકસ્માત, જીવ બચ્યો પરંતુ વાહનને નુકસાન..
ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકાના ચારણી ગામમાં આજે એક ભંગાર અકસ્માતી ઘટના બની, જેમાં મોપેડના એક્ટિવા ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાં વાહન રસ્તાથી નીચે ફંગોળાયું...
માતા બની કુમાતા: સેલવાસમાં નાના બચ્ચાને ઝાડીમાં ફેકી થઇ ફરાર.. બાળકની સ્થિતિની શું છે...
સેલવાસ: દાદરા નગર હવેલીમાંથી એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી સ્થિતિમાં મળી આવ્યાનો બનાવ સામે બહાર આવ્યો છે. સેલવાસના બહુમાળી કોમ્પલેક્ષ પરિસરમાં ઝાડ નીચે ઝાડીમાં...
દમણ અને દાદરા નગર હવેલીની ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ, પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર શું...
સેલવાસ: દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા ભાજપ અને પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર સત્તાનો ઉપયોગ કરી ચૂંટણીમાં ન માત્ર વોટ થોરી કરી છે પણ...
‘દીવા તળે અંધારું’ સાબિત કરતી સ્ટેચ્યુ વિસ્તારની આદિવાસી દુર્વસ્થા: નિરંજન વસાવા
નર્મદા: નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વરના ચીનકુવા ધીરખાડી ગામમાં ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી અને...
















