ધરમપુરની એક છાત્રાલયના સંચાલક સામે 13 વર્ષની સગીર સાથે અશ્લીલ અડપલાંની ફરિયાદ, પોલીસે તપાસ...

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં આવેલી એક કુમાર-કન્યા છાત્રાલયમાંથી માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. છાત્રાલયના સંચાલક સુનિલ જાધવ સામે ધોરણ-8માં અભ્યાસ કરતી...

કપરાડા તાલુકામાં 9.57 કરોડના ખર્ચે મોટા ચેકડેમોનું ધારાસભ્ય જીતુ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત..

0
નાનાપોંઢા: કપરાડા તાલુકામાં જળસંચય અને સિંચાઈને મજબૂત બનાવવા માટે કુલ 9.57 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પાંચ મોટા ચેકડેમોનું ખાતમુહૂર્ત ગુરુવારે કરવામાં આવ્યું હતું. આ...

ખેરગામના બહેજ ઝરા ફળિયામાં દીપડાએ નાની બાળકી પર હુમલો, બાળકી ઈજા, વલસાડ પંથકમાં ભારે...

0
ખેરગામ: બહેજ ઝરા ફળિયામાં દીપડાએ નાની બાળકી પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા બાળકી વલસાડ પંથકમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આ અગાઉ પણ દીપડાઓ...

વાંસદા પ્રાંત અધિકારીએ 700થી વધુ મુસ્લિમ મતદારોને નજર અંદાજ કરતા પોલીસના પગથીએ..

0
વાંસદા: મુસ્લિમ સમાજના વાંસદા વિધાસભાના મતવિસ્તારમાં રેહતા 1980 જેટલા મતદારોના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતગર્ત સમાજના મતદારોના નામ કમી...

લોકો કહે છે કે.. જો કપરાડાના AAP નેતા જયેન્દ્ર ગાંવિત કોંગ્રેસમાં જોડાઈ તો…

0
કપરાડા: હાલમાં વલસાડમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો શુભારંભ કપરાડા વિસ્તારમાં થયો ત્યારે લોકો એવી ચર્ચા કરી રહ્યા હતા કે સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના...

વાંસદાના CRPF માં 22 વર્ષ ફરજ બજાવનારા કમલેશભાઈ દેશના અસલી હીરો છે: અનંત પટેલ

0
વાંસદા: ભારતીય પેરા મિલિટરી ફોર્સ CRPFમાં 22 વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ સેવા આપ્યા બાદ હેડ કોન્સ્ટેબલ શ્રી કમલેશભાઈ દીલીપભાઈ પટેલે તાજેતરમાં નિવૃત્તિ પ્રાપ્ત કરી...

વાંસદા પ્રાંત અધિકારીના ‘ઓરમાયા’ વર્તનથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ: આવેદનપત્ર આપ્યા વગર જ આગેવાનો...

0
વાંસદા: ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વાંસદા વિધાનસભા વિસ્તારમાં મુસ્લિમ સમાજના મતદારોના નામ કમી કરવા માટે અપાયેલી વાંધા અરજીઓ...

પ્રેમસંબંધને લઇ ટેન્શનમાં રહેતા વાંસદાના યુવક આખરે હિંમત હારી ગળે ખાધો ફાંસો..

0
વાંસદા: પ્રેમ પામવામાં નકામી મળતા ફરી એક યુવક પોતાની જિંદગી ટુકાવી હોવાની ઘટના વાંસદા તાલુકા દુબલ ફળિયા ગામમાંથી સામે આવી છે 19 વર્ષીય યુવક...

ગોડથલ ગામનો ખેર-ચોર અર્જુન પટેલ ધકેલાયો જેલના સળિયા પાછળ, 23 ગુના માં સંડોવાયેલો રીઢો...

0
ચીખલી: વલસાડ ઉત્તર વન વિભાગે ચીખલી તાલુકાના ગોડથલ ગામનો ખેર-ચોર 23 વન ગુનાઓમાં સંડોવાયેલા ગોડથલ ગામનો ખેર-ચોર અર્જુન પટેલ રીઢા ગુનેગારને 16 ટન ખેરના...

ધરમપુરમાં સ્વ. મણીભાઈ ચૌધરીની પ્રતિમાનું અનાવરણ: આદિવાસી અધિકારોના યોદ્ધાને શ્રદ્ધાંજલિ

0
ધરમપુર: આઝાદી પછી કોંગ્રેસના વર્ચસ્વને ધ્વસ્ત કરીને ભાજપને મજબૂત પાયા આપનારા અને 90ના દાયકામાં ગુજરાતભરમાં જાંબાઝ, લડાયક ધારાસભ્ય તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ મણીભાઈ ચૌધરીની પ્રતિમાનું...