અંકલેશ્વર નજીક NH 48 પર આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભારે આગ ફાટી નીકળી..

0
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક NH 48 પર આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં ગતરોજ મોડી રાત્રે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.આ વિસ્તારમાં...

વાપીમાં કનુભાઈ દેસાઈના હસ્તે સ્વદેશી મેળાનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન..

0
વાપી: વાપીમાં 11 થી 18 ઓક્ટોબર દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

તો આપણને મોત જ મળવાનું છે.. !

0
મધ્યપ્રદેશ: છિંદવાડામાં ‘Coldrif cough syrup’થી બાળકોના મૃત્યુનો આંકડો 9 ઓક્ટોબર 2025ના રોજ 22 સુધી પહોંચ્યો છે. પાંચ બાળકો ગંભીર હાલતમાં નાગપુરમાં હોસ્પિટલમાં દાખલ છે....

આદિવાસી મહિલાઓએ જૂનાગઢમાં રાષ્ટ્રપતિને કહ્યું.. ‘અમારો અવાજ દબાવી દેવાય છે’..

0
જૂનાગઢ: ગુજરાતના ગૌરવ સમાન ગીરના જંગલમાં સિંહ દર્શન માટે પધારેલા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રવાસનો એક કાર્યક્રમ સ્થાનિક આદિવાસી સમુદાય માટે તેમની સમસ્યાઓ રજૂ...

ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે ‘યુનિટી પદયાત્રા’ના સંદર્ભમાં ભાજપની બેઠકનું આયોજન..

0
ગાંધીનગર: ગતરોજ ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી...

ખેરગામ ASI દિવ્યેશભાઈ બંળવતભાઈ પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો: દારૂના કેસમાં માર ન...

0
ખેરગામ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મદદનીશ હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ...

સિંણધઇ સરપંચની ચક્રવાત પીડિતોના નામે લાખોની છેતરપિંડી કર્યાની વાંસદા પોલીસને ફરિયાદ.. ઉનાઈ સરપંચે કહ્યું.....

0
વાંસદા: થોડા દિવસો અગાઉ આવેલા વાંસદા તાલુકાના સિંણધઇ ગામમાં ચક્રવાતમાં લોકોને ભારે હાલાકી ઉભી થયાના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને વાવઝોડામાં પ્રભાવિત લોકોની...

યુવા સરપંચ મયંક પટેલના પ્રયાસોથી પારડીના ખેરલાવ પ્રાથમિક શાળામાં હરિયાળું સ્વપ્ન સાકાર..

0
પારડી: લોકોએ પાંચ વર્ષ માટે સોપેલી ગ્રામ પંચાયતની સત્તાથી એક યુવા સરપંચ શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ હાલમાં પારડીના તાલુકાના યુવા સરપંચ મયંક...

કપરાડામાં મંત્રી મુકેશભાઈ પટેલ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આદિવાસી સમાજના કલ્યાણ માટે વિવિધ યોજનાઓનું...

0
કપરાડા: વલસાડ કપરાડાના આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ લઈ આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ...

ધરમપુર ચાર દિવસ પહેલાં કરંજવેરી નીચલુ ફળીયું NH-56 જીવલેણ અકસ્માત.. એકનું ઘટના સ્થળ પર...

0
ધરમપુર: બે દિવસ પહેલાં 1: 30 વાગ્યાની આસપાસ કરંજવેરી નીચલુ ફળીયું ને.હા.નં.56 ધરમપુરથી વાંસદા જતા રોડ ઉપર પેસેન્જર પીયા ગો અને ટાટા અલ્ટરોઝ મરૂન...