સામાજિક આગેવાનોના પ્રયાસો ફળ્યા: ખેરગામ-ચીખલી રોડ પર તડકેશ્વર મહાદેવ મંદિરનો રસ્તો તૈયાર..
ખેરગામ: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખેરગામ વિસ્તારમાં લોકોની લાંબા સમયની માંગણી પૂરી થઈ છે. તડકેશ્વર મહાદેવ મંદિર જતા રસ્તાનું નિર્માણ કામ તંત્ર દ્વારા પૂર્ણ...
ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી અને કૃત્રિમ ખાતરોનો બજાર ભાવને લઈને ડો નિરવ પટેલે મુખ્યમંત્રીને...
ખેરગામ: રાજ્યભરના ખેડૂતોના લાભાર્થે મોટા ટ્રેક્ટરની ખરીદી માટે સબસીડીમા વધારો કરવા તેમજ કૃત્રિમ ખાતરોનો બજાર ભાવ ઓછો કરવા અથવા સબસીડી આપવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ...
અરનાલા ગામમાં નાના પ્રાણીઓ માટે અનોખું સ્મશાન શરૂ: પ્રાણીઓ પ્રત્યે કરુણા અને પર્યાવરણ જવાબદારીનું...
નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અરનાલા ગામમાં આજે એક અનોખી અને સંવેદનશીલ પહેલની શરૂઆત કરવામાં આવી. ગામમાં નાના પ્રાણીઓ (જેમ કે કૂતરા, બિલાડીઓ વગેરે)...
રંગોનો તહેવાર ધૂળેટી ગુજરાતના કેટલાક પરિવારો માટે બન્યો બેરંગ.. 20 જેટલા લોકોના ડૂબી જવાના...
ગુજરાત: રંગોનો તહેવાર ધૂળેટી પર્વ ગુજરાતના કેટલાક પરિવારો માટે બેરંગ સાબિત થયો છે. ગુજરાતમાં અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, સુરત અને મહેસાણામાં ડૂબી જવાના કારણે 20...
વલસાડના તીઘરા ગામમાં હોળી પર્વ પર દાતણીયા દેવની પરંપરાગત પૂજા સાથે ઉજવણી..
વલસાડ: હોળીના પાવન પર્વ નિમિત્તે તીઘરા ગામના તળાવ ફળિયા ખાતે વર્ષોથી ચાલતી પરંપરાગત દાતણીયા દેવની પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજા દર...
શ્રીમતી મંજુલાબેન વી. પટેલ પી.ટી.સી. કોલેજ, ધરમપુર ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ભવ્ય ઉજવણી..
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમતી મંજુલાબેન વી. પટેલ પી.ટી.સી. કોલેજ ખાતે આજે આચાર્યશ્રી ડો. ધર્મિષ્ઠાબેન બી. પટેલના માર્ગદર્શન હેઠળ 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' (National...
ચીખલી તાલુકાના ગામોના આધારભૂત વિકાસને વધુ મજબૂત બનાવતા વિવિધ જનઉપયોગી કાર્યોના ખાતમુહૂર્ત..
ચીખલી: આજરોજ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાંસદની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના ઘોલાર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો, જે ગામના...
વાપી લવાછા ખાતે પરંપરાગત હોળી મેળાનું ભવ્ય ઉદ્ઘાટન: સંસ્કૃતિ અને એકતાનો ઉજાસ..
વાપી: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલા લવાછા ગામમાં વર્ષોથી ચાલી આવતો પરંપરાગત હોળીનો મેળો આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાયો હતો. આ મેળો આ...
સમસ્ત કુંકણા સમાજ વાંસદા દ્વારા વિનામૂલ્ય કોચિંગ ક્લાસનું સફળ આયોજન..
વાંસદા: સમસ્ત કુંકણા સમાજ વાંસદા દ્વારા ભારત સરકારના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC-ST (સુરત)ના સહયોગથી ધોરણ ૧૨ પછીના વિદ્યાર્થીઓ માટે ૧૦ દિવસનો વિનામૂલ્ય...
આધુનિકીકરણના પ્રભાવ હેઠળ બદલાતી આદિવાસી પૂજા પદ્ધતિઓ: પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ
દક્ષિણ ગુજરાત: ભારતના આદિવાસી સમુદાયો, જેમની સંસ્કૃતિ મૂળભૂત રીતે પ્રકૃતિ પૂજા પર આધારિત છે, તેમના પરંપરાગત ધાર્મિક વિધિઓમાં ઝડપી બદલાવનો સામનો કરી રહ્યા છે....
















