વાંસદાના ભીલદેવના ઈતિહાસ અને દેવ સ્થાનકની સાર સંભાળ માટે કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ...

0
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ આદિવાસી સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે...

વાંસદામાં આદિવાસી કોકણી, કોકણા, કુકણા, કુનબી (ડાંગ) સમાજ દ્વારા યોજાઈ ચિંતન શિબિર..

0
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી(ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ વાંસદામાં ગુજરાતના સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે (NGO)...

વાવાઝોડાની વિપત્તિમાં ડો. નીરવ પટેલ આવ્યા તો લાગ્યું અમે એકલા નથી.. તેમના મદદના હાથે...

0
મહુવા: વાવાઝોડાના મહુવા તાલુકાના વહેવલ ગામમાં વિનાશનું કાળું વાદળ વરસ્યું. તોફાને વૃક્ષોને ઉખળી નાખ્યા, રસ્તાઓ બ્લોક બન્યા, ઘરોના પતરાં ઉડાવી દીધા, વીજળીના ખંભા તૂટી...

વાંસદાના સીનધઈવાસીઓ કહે છે.. અનંત પટેલનું વલણ ધારાસભ્યનું નહીં, પરંતુ એક સાચા આદિવાસી સેવકનું...

0
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના તીવ્ર પવનોએ નવસારી જિલ્લાને ઘેરી લીધા, ત્યારે વાંસદા તાલુકાના સીનધઈ ગામમાં વિનાશનું મેઘાચ્છન વરસ્યું. આદિવાસી વિસ્તારમાં, જ્યાં પહેલેથી જ જીવનની મુશ્કેલીઓ...

ધવલ પટેલનું નામ ગામના લોકોના હૃદયમાં એક માનવતાના પ્રતીક તરીકે ઝળકે છે.. વાંસદાના સીનધઈવાસીઓ

0
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના ગર્જના અને વિનાશક પવનોએ વલસાડના વાંસદા તાલુકાના સીનધઈ ગામને ઘેરી લીધું, ત્યારે આ નાનકડા આદિવાસી ગામની શાંતિ તૂટી ગઈ. ઘરોના પતરાં...

નવરાત્રી બાદ હવે મેઘરાજા દિવાળી બગાડશે..16 થી 19 તારીખની હવામાન વિભાગની આગાહી..

0
દક્ષિણ ગુજરાત: દિવાળી આસપાસ પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન છુટાછવાયા...

અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત સાઈકલોથોનનું આયોજન..

0
અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાઈકલવીરો ઉત્સાહભેર જોડાયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર...

અંકલેશ્વર GIDC પોલીસે સિનિયર સિટીઝન માટે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન

0
અંકલેશ્વર: અંકલેશ્વર GIDC પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી સાથે મળીને સિનિયર સિટીઝન માટે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં વયસ્ક નાગરિકોને સાયબર ફ્રોડ અને...

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ: વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ..

0
વાપી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ થઈ જશે. જ્યારે મુંબઈ અને...

ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ..

0
ભરૂચ: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચના હાંસોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરી છે. હાંસોટ પોલીસ મથકના પોલીસ...