વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી

0
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી છે. આરોગ્ય સંસ્થાએ ફેલ્સીપેરમ મેલેરીયાનું પ્રમાણ વધુ છે એવા સબ-સહારાન આફ્રિકા અને અન્ય વિતારોમાં બાળકો...

PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ પહોંચશે અને રાજ્યની મુલાકાત દરમિયાન, 35 ઓક્સિજન પ્લાન્ટ દેશને...

0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ પહોંચશે અને રાજ્યની મુલાકાત દરમિયાન પીએમ કેર ફંડ હેઠળ બાંધવામાં આવેલા 35 ઓક્સિજન પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. PMO દ્વારા...

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જમ્મુ થી નીકળેલી સાયકલ યાત્રા વડોદરા પહોંચી

0
દેશની સરહદોની સુરક્ષા માટે દિવસ રાત ખડેપગે રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોએ જમ્મુ (ઑક્ટ્રોય)થી દાંડી (ગુજરાત) સુધીની ૧૯૯૩ કી.મી ની એક અનોખી...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 હજાર 795 કેસ નોંધાયા

0
ભારતમાં કોરોના વિરુદ્ધ ઝડપથી વેક્સિન અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેને કારણે દેશમાં 201 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા...

ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશ્યા બાદ પડયુ ધીમું

0
ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશીને તેની અસર ઓછી થઇ છે. રાત્રે 55 કિ.મી.ની ઝડપે ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને દક્ષિણ ઓડીશાના ગોપાલપુરની વચ્ચે...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા

0
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના 29,621 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં...

‘ગુલાબ’ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ત્રાટકશે, NDRFની ટીમ તૈનાત

0
ગુલાબ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ત્રાટકશે તેવી આશંકા. ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ આ અંગે સક્રિય બની છે. રવિવારે 'ગુલાબ' વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયુ સહકારી સમિતિઓનું પ્રથમ સંમેલન

0
આજ રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સહકારી સમિતિઓના પ્રથમ સંમેલનનું આયોજન કેન્દ્રીય સહકારિતા તેમજ ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું...

ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે યોજી પત્રકાર પરિષદ

0
ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ ધીમી ગતિએ...

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે

0
આયુષ્યમાન ભારત યોજનાને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે. 23 સપ્ટેબર 2018ના રોજ...