એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ આદિવાસી તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા છે. જે ખેલાડીઓ 1/10/2021થી 10/10/2021 દરમ્યાન ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે યોજાનાર...
હાલોલ નગરમાં ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં વાહનો ફસાતા કોન્ટ્રાક્ટરની સામે બેદરકારી
પંચમહાલ: વર્તમાન સમયમાં હાલોલ નગરમાં લાંબા સમયથી ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં રોજેરોજ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને તંત્રની આંખ આડા કાન કરવાની નિતીને કારણે વાહનો...
પુનિયાવાટ ગામમાં થી પસાર થતા રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ રહેતા લોકો પરેશાન
છોટાઉદેપુર : છોટાઉદેપુર તાલુકામાં આવેલ પુનિયાવાટ ગામ ખાતે પટેલ ફળીયા તરફ જતા એક રેલવે ફાટક આવેલ છે. જ્યાં લોકોને અવાર જવર અને વાહનોને પસાર...
પંચમહાલ શહેરા તાલુકાના તલાટી ક્રમ મંત્રી દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ
પંચમહાલ: શહેરા તાલૂકાના ફરજ બજાવતા તલાટી કમંમંત્રીઓ પોતાની માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.પોતાને જરૂરી માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામા આવે...
શહેરા તાલુકામાં સફેદ પથ્થરોના કાળા કારોબારમાં પ્રાંત અધિકારી દ્વારા રેડ કરતા ખનન માફિયામાં ફફડાટ
પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક કરવામાં આવી રહ્યો હતો અને ખાણ...
ડભોઇ તાલુકાને ડાંગરનું કોઠાર બનાવતું વઢવાણા તળાવ છલોછલ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર
વડોદરાથી અંદાજે ૪૦ કિમીના અંતરે ડભોઇ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ એક શતાયુ સરોવર છે અને વ્હાલી રૈયતને સયાજીરાવ મહારાજની ભેટ છે.
ગતરોજ વઢવાણા તળાવ સારા...
છોટાઉદેપુર જિલ્લામાં 1 લાખના ટાર્ગેટ સામે માત્ર આટલું જ થયું રસીકરણ: જાણો
છોટાઉદેપુર જિલ્લામાં એક લાખ લોકોના રસીકરણ સામે રાત્રીના 10:00 વાગા સુધીમાં 40,904 નું રસીકરણ નોંધાયું હતું. તા. 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
પંચમહાલના શહેરા નગર પાલિકા ટાઉનહોલમાં યોગ સેવા કાર્યક્રમનું થયું આયોજન
પંચમહાલ: શહેરા નગર પાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ સેવા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ યોગ સંવાદ કાર્યક્રમ યોગ સેવક...
પંચમહાલ શહેરા તા. પંચાયતમાં જાગૃત યુવા સંગઠન દ્વારા ભષ્ટાચાર વિરૃદ્ધ અપાયું આવેદનપત્ર
પંચમહાલ: રાજ્યમાં આજે દરેક ક્ષેત્રમાં જ્યારે ભષ્ટાચાર રૂપી કીચડ જોવા મળે છે ત્યારે આ દુષણ દુર કરવાની પહેલ કરતાં હોય તેમ ગતરોજ પંચમહાલ શહેરા...
પંચમહાલના ગોધરા શહેરમાં આવેલ ગોણ ગણેશનું મંદિરમાં ઉમટી હજારો લોકોની ભીડ !
પંચમહાલ: ગઈકાલથી સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું ગોણ ગણેશનું મંદિર...
















