ધરતીપુત્રોના હક માટે લોકનેતાએ ધર્યા ધારણા..
ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં ૭૦ જેટલા ખેડૂતોને સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ દ.ગુજરાત વીજ કંપની દ્વારા થયેલી છેતરપિંડી મુદ્દે ચીખલીના સુરખાઈ ખાતે ચીખલી વાંસદાના...
આદિવાસી લોકોમાં ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગે ખવાતી કઠોળના મિશ્રણની બનેલી ઘૂઘરી !
વાંસદા: આદિવાસી જનજીવન ઝલક આદિવાસીઓની પરંપરાગત ખોરાકમાં જોવા મળતી હોય છે આ પરંપરાગત આદિવાસી ખોરાકની વાત કરીએ તો નાગલીનો રોટલો, ઇડલી, ઢોકળા, ચોખાનો રોટલો,...
સાપુતારામાં કામ કરવા જતાં સફાઇ કર્મીઓને નડયો અકસ્માત !
સાપુતાર: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જાણીતા પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે કામ કરવા જતાં સફાઇ કર્મીઓ સવારના ૮:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સાપુતારા ઘાટમાં જીપ અને...
આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો
ગુજરાત: ગતરોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં જનમંથન કરવા આવેલા આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે....
વાંસદાના મીઢાંબારી ગામમાં આંબાની કલમ ભરેલી પી-કપ પલટી મારતાં સર્જાયો અકસ્માત
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના આજરોજ ૫:૩૦ની આસપાસ વાંસદા ધરમપુર રસ્તામાં આવેલા મીઢાંબારી ગામમાં કલમ ભરેલો GJ-15-AT-2148 નંબરનો પીકપ ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી...
આજે ડાંગ જિલ્લામાં બીજેપી કોંગ્રેસ પાર્ટીના ૭૦ જેટલા પ્રચાર પ્રસારકો બસપામાં જોડાયા
ડાંગ: આજરોજ બહુજન સમાજ પાર્ટીમાં ડાંગ જિલ્લામાં બીજેપી કોંગ્રેસ પાર્ટીના પ્રચાર પ્રસારકોએ બસપા પાર્ટી પ્રમુખ આગેવાની હેઠળ મહેશભાઈ આહિરે અધ્યક્ષતામાં ૭૦ મોટી સંખ્યામાં યુવા...
જાણો: કેમ ? નાનાપોઢાંમાં વેકસીન મુક્યા વગર લોકોને પરત ફરવાની આવી નોબત
કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના નાનાપોઢાં ગ્રામ પંચાયતના ખાતે બુધવારે વેકસીનનો જથ્થો ઓછો આવતા વહેલી સવારથી વેકસીન મુકવા આવેલા લોકોએ વેકસીન મુક્યા વગર પરત ફરવાની...
અનાવલ પાંચકાકડા ખાતે ઔષધીય વનસ્પતિના વૃક્ષારોપણની એક પહેલ
અનાવલ: આજે પર્યાવરણ બચાવવું અતિ આવશ્યક થઈ પડયું છે ત્યારે સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન, રૂપવેલ અને આયુર્વેદ શાખા, નવસારી દ્વારા નિરાધાર બા-બાપુજી સેવાશ્રમ, અનાવલ-પાંચકાકડા...
ધરમપુરના ખોબા આશ્રમે ગામના લોકોમાં સરગવાના રોપાનું કર્યું વિતરણ
ધરમપુર: ચોમાસાનો સમય એટલે વૃક્ષારોપણ કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. ત્યારે ધરમપુર તાલુકાના ખોબા આશ્રમ પોતાની નર્સરીમાંથી સરગવાના રોપા, હાલમાં ચાલી રહેલા...
સમાજ માટે મારી અને મરી મિટેલા બે આદિવાસી યોધ્ધાની યાદમાં આજે હુલ ક્રાંતિ દિવસ...
વાંસદા: આજના દિવસે ઝારખંડના આદિવાસીઓએ અંગ્રેજોની સામે હથિયાર ઉઠાવ્યા હતા એટલે કે વિદ્રોહ કર્યો હતો એ દિવસને હુલ ક્રાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે....
















