આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ દ્વારા ચીખલી અને ગણદેવી તાલુકામાં વિકાસના કામોનું થયું લોકાર્પણ

0
ચીખલી: આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા મંત્રીશ્રી નરેશભાઇ પટેલે નવલા નોરતાના ત્રીજા દિવસે ચીખલી તાલુકાના માણેકપોર, ચાસા, મીણકચ્છ, ટાંકલ, બોડવાંક, ચીતાલી...

ગરુડેશ્વર તાલુકાની સમગ્ર વિશ્વમાં નામના છે તે વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક...

0
નર્મદા: ગતિશીલ ગુજરાતમાં આજે પણ અંતરિયાળ વિસ્તારના લોકો વિકાસ માટે ઝંખે છે, એક બાજુ સરકાર કરોડો રૂપિયા રસ્તાઓ બાનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ...

મોહનાકાઉચાલી ગામના જંગલ જમીનના વિવાદમાં DYSP અને PSI લોકોની કરી મુલાકાત

0
ધરમપુર: 8 ઓક્ટોબરના રોજ વલસાડના ધરમપુર તાલુકાના મોહનાકાઉચાલી ગામની DYSP ચાવડા સાહેબશ્રી અને ધરમપુર PSI પરમાર સાહેબશ્રીએ મુલાકાત કરી અને જંગલ જમીનના વિવાદ માટે...

ચીખલીમાં નવરાત્રીના દિવસોમાં 9 કલાક બંધ રહેતાં ઉઠી રહ્યા છે DGVCL પર સવાલો

0
ચીખલી: નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં ગતરોજ નવરાત્રિના તેહવારના ટાળે સતત 9 નવ કલાક સુધી વીજળી ડુલ રહેવાના કારણે ગ્રામ્ય વિસ્તારના દ.ગુ.વીજ કંપની પ્રત્યે પ્રજાજનનોમાં...

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના હસ્તે મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ટી સ્ટોલનું કર્યું લોકાર્પણ

0
ગતરોજ કેપિટલ રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત 'ટી સ્ટોલ'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં...

જાયન્ટસ્ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા મોટાભવાડાની પ્રાથમિક શાળામાં કરાયું નોટબુક વિતરણ

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકામાં જાયન્ટસ્ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલી મોટાભવાડાની પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં...

વરસાદી માહોલમાં ખેરગામના આછવણી ગામમાં બાઈક સવાર સ્લીપ થતાં ગંભીર ઈજા !

0
ખેરગામ: હાલમાં નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગતરોજ ધીમા ધીમા વરસતા વરસાદમાં ખેરગામ તાલુકાના આછવણી ગામ પાસે એક યુવાનની બાઈક સ્લીપ થઇ જતાં...

UPના લખીમપુરના ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસની માંગ

0
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. UP ના લખીમપુર ખેરીમાં ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 18 PSA ઓક્સિજન પ્લાન્ટનું કર્યું ઈ-લોકાર્પણ

0
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઋષિકેશ ખાતેથી દેશના 35 સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જે પૈકી ગુજરાતના 18 પ્લાન્ટ્સ જનસેવા માટે સમર્પિત કરવામાં આવ્યા...

ધોરણ 9-11 અને 10-12ની પ્રથમ કસોટીની પરીક્ષાના સમયમાં જાણો શું થયો ફેરફાર !

0
ગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો. 9 થી 12 ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી લેવાનાર છે ત્યારે આ પરીક્ષા ગુજરાતમાં એક...