નવસારીમાં ચીખલીના સુરખાઈ જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવનથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો થયો પ્રારંભ
ચીખલી: આજરોજ નવસારી જિલ્લા ચીખલી તાલુકાના સુરખાય ખાતે જ્ઞાન કિરણ ધોડિયા સમાજ હોલમાં આઝાદીના આમૃત મહોત્સવ અંતર્ગત "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" નો માનનીય પ્રભારી મંત્રીશ્રી...
ચીખલી તાલુકાના રાનવેરીકલ્લામાં વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત.
ચીખલી: ગતરાત્રે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા નવા ફળીયાના 24 વર્ષીય જેનીશ બિપિનચંદ્ર પટેલ રાનકુવા થી રાનવેરીકલ્લા પોતાના ઘરે બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા...
કપરાડાના સુખાલા ગામની આગામી ગ્રામ પંચાયતની ચુંટણી સમરસ કરવાનો લોક સંકલ્પ !
કપરાડા: આજરોજ કપરાડા તાલુકા સુખાલા ગામના વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલના અધ્યક્ષ સ્થાને જાહેર સભામળી, સુખાલા ગાર્ડન, સાઈધામ ખાતે ગામના સરપંચશ્રી મતિ...
પ્રજાની અનેક રજુવાતો છતાં ધરમપુર-વાંસદા રોડના ન પુરતા ખાડાઓ મંત્રીના આવવા ટાણે 5 જી...
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કાર્યક્રમ આસુરા ખાતે યોજવાના કારણે તંત્ર દ્વારા આસુરા બિરસામુંડા સર્કલ થી વાંસદા જતા રોડ પર આજે કેટલા...
ગુજરાતના LRDની પરીક્ષામાં જાણી લો ! યુવાનોએ કેટલાં કોઠા ભેદવા પડશે
ગુજરાત: ગુજરાત પોલીસમાં લોકરક્ષક (LRD) કેડરની 10,459ની ભરતી સામે 9.46 લાખ યુવાનોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓ છે....
જાણો: ક્યાં પોલીસતંત્રના રહેમ હેઠળ બુટલેગરો દારુનો ધંધો કરી રહ્યાનો BTTSએ લગાવ્યો આરોપ
ડાંગ: ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનું સુબીર ગામના ઘણાં સમયથી ઈંગ્લીશ અને દેશી દારૂના ગોરખધંધા સ્થાનિક પોલીસની રહેમ હેઠળ ધમધમી રહ્યા હોવાનું સામે...
ધરમપુરના પાણી પુરવઠા વિભાગની અસંતોષીય કામગીરી સામે 5 ગામના આગેવાનોએ આપ્યું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુરમાં આવેલા કરંજવેરી, મોટીઢોલ ડુંગરી, ખટાણા, રાજપુરી તલાટ, વિરવલ ગામોના આગેવાનોએ પોતાના પડતર સમસ્યા ન ઉકેલાતા કલેક્ટર સાહેબશ્રી ને ઉદ્દેશીને નાયબ કાર્યપાલક...
આજે 17 નવેમ્બર એટલે માનગઢ હત્યાકાંડ દિવસ ! જાણો
માનગઢ: રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 550 કિલોમિટર દૂર આદિવાસી વિસ્તાર બાંસવાડા જિલ્લાના મુખ્યમથકથી 80 કિલોમીટર દૂર માનગઢ વિસ્તાર આવેલો છે જ્યાં ૧૯૧૩ની સાલમાં ૧૭...
ધરમપુર પાણી પુરવઠા વિભાગની ઊંઘ હરામ કરવાનો સમય આવી ગયો છે: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ રાત્રે રસ્તાની સાઈડે જે મોટા પાઇપો નાખવામાં આવ્યા છે જે કોઈ પણ ખેડૂતોની સંમતિ લેવામાં આવી નથી જેથી તે બાબતે મોટીઢોલ ડુંગરી...
ગરૂડેશ્વર તાલુકામાં કેવડીયા રેંજના અધિકારીઓ આવ્યા હરકતમાં, તળાવોમાં ભર્યું પાણી
નર્મદા: ગરૂડેશ્વર તાલુકામાં કેવડીયા રેંજના અધિકારીઓ આવ્યા હરકતમાં આવ્યું અને મગરને રાખવામાં આવતા તળાવોમાં પાણી ભર્યાના દ્રશ્યો સામે આવ્યા છે. મુંગા જળચર પ્રાણીઓ મુશ્કેલીમાં...
















