વાંસદાની પ્રથમ કારોબારી સભામાં 2022ની ચૂંટણીમાં કેસરિયો લહેરાશેનો સૂર ઉઠયો

0
વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં આવેલા કુંકણા સમાજની વાડીમાં ગતરોજ ભાજપા વાંસદાની પ્રથમ કારોબારીની સભા યોજવામાં આવી હતી જેમાં કોરોના સમયે પાર્ટીના ગુમાવેલા કાર્યકર્તાને શ્રદ્ધાંજલિ...

ડાંગમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા ૧૨ જુલાઈ યોજાશે મોંઘવારી વિરોધ પ્રદર્શન

0
ડાંગ: દેશમાં દરરોજ વધતી જતી જીવન જરૂરિયાતોની વસ્તુઓ પરની મોંઘવારી પર બહુજન સમાજ પાર્ટી દ્વારા ડાંગ જિલ્લામાં આવેલા ગાંધીબાગ ખાતે મોંઘવારીના બેનરો લઇ પાર્ટીના...

ચીખલી તાલુકાના સુરખાઈ ગામમાં સર્જાયો જીવલેણ અકસ્માત

0
ચીખલી: આજરોજ ચીખલીના સુરખાય ગામમાં રાનકુવા થી વાંસદા જતાં માર્ગ પર સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં GJ-21-V-4548 નંબરનો ટાટા AC ટેમ્પો અને GJ 21 AE...

દિવાળીબેન ટ્રસ્ટના ‘ભૂખ્યા કાજે ભોજન’ પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુરના ૪૬ ગામોમાં અનાજકીટ વિતરણ

0
ધરમપુર: દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા 'ભૂખ્યા કાજે ભોજન' પ્રોજેક્ટ અંતર્ગત કોરોના મહામારી પોતાના ધંધા રોજગારી ગુમાવેલા જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બનવા સતત અનાજકીટનું વિતરણ કરવામાં...

જાણો: ડાંગના કયા જન પ્રતિનિધિ વીજ ચોરી કરતાં ઝડપાયા

0
ડાંગ: આપણા વિસ્તારમાં પણ હવે નિયમોની રખેવાળી કરવાના સોગંધ ખાનારા નેતોઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાય રહ્યા છે હાલમાં જ ડાંગના જિલ્લા પંચાયતના બાંધકામ...

જંગલ જમીન માટે સંગઠિત બની લડયા તો જીત થઇ: કલ્પેશ પટેલ

0
ધરમપુર: આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં થોડા દિવસ અગાઉ જે મોહનાકા ઉચાળી ગામની જંગલ જમીનનો વિવાદ થયો હતો તે સંદર્ભમાં ધરમપુર RFO હીરેનભાઈ દ્વારા...

આદિવાસી મહિલાઓના સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવતી સખીમંડળ યોજના

0
વાંસદા: આજે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના આદિવાસી વિસ્તારની મહિલાઓ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના...

પોતાના હક્કો માટેની લડાઈ પોતે જ લડવી પડશે: પંકજ પટેલ

0
નવસારી: ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના BTTS દ્વારા નવસારી જિલ્લાનાં છાપરાં ગામ ખાતે આદિવાસી જનજાગૃતિની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પોતાના સમાજ માટે કઈક કરી...

જાણો: આદિવાસી ખેડૂત દ્વારા પરંપરાગત દેશી ઢબની ખેતી કરવા બળદને અપાતી કેળવણી વિષે..

0
દક્ષિણ ગુજરાત: આદિવાસી સમાજ અને તેમાં પણ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્થાનિક જિલ્લાઓના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો આજે પણ કૃષિ અને...

ગુજરાત સરકારનો શૈક્ષણિક સંસ્થામાં 6 થી 12 વિદ્યાર્થીનીઓને સ્વ-રક્ષણ તાલીમ આપવાનો નિર્ણય

0
ગુજરાત: વર્તમાન સમયમાં જ ગુજરાત શાળા શિક્ષણ પરિષદના નેજા હેઠળ ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઇપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ...