આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ લીધો રસીનો બીજો ડોઝ
હાલ રાજ્યમાં કોરોનાની લહેર શાંત થઇ છે અને લોકો રસી પ્રત્યે જાગૃત થતા દેખાય રહ્યા છે. ત્યારે આજે વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ...
ઉમરપાડાના શ્રી એક્શન યુવા ગૃપના માધ્યમથી યુવાઓ માટે રોજગારલક્ષી યોજાયો વેબિનાર
સુરત: હાલમાં જ્યારે રોજગારી જેવા મુદ્દા ઉપર યુવાનો અવઢવમાં અને ચિંતામાં મુકાયા છે ત્યારે આદિવાસી યુવાનોમાં રોજગારી સબંધી જાણકારી મળી રહે એ માટે ભારત...
જાણો: કયાં આડાસબંધની જાણ થઇ જતાં સમાજના ડરને કારણે કરી આત્મહત્યા
વાંસદા: નવસારી જિલ્લામાં હાલમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તેમાં વધુ એક ઉમેરતા હોય તેમ આજરોજ વાંસદા તાલુકાના કંડોલપાડા ગામમાં નવાનગરના રહેતા ધનુબેન...
વાંસદામાં વનીકરણ વિભાગ દ્વારા ૭૨માં ગ્રામ્યકક્ષાએ વન મહોત્સવની થઇ ઉજવણી
વાંસદા: આજે જ્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવા આજની યુવા પેઢી જાગૃત બની છે ત્યારે ગતરોજ ૭૨માં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ વાંસદા દ્વારા...
ચીખલીમાં શૈલેશ પટેલની આગેવાનીમાં મોગરાવાડી ગામમાં બિસ્માર રસ્તાની મરામત કરવા TDOને અપાયું આવેદન
ચીખલી: ચોમાસાં દરમિયાન ગુજરાતમાં ગ્રામ્યથી લઈને શહેરોના મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલમાં જોવા મળી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના મોગરાવાડીના મિસ્ત્રી ફળિયાના બિસ્માર રસ્તા અંગે...
જાણો: ક્યાં ભગવાનના દર્શન કરી પરત ફરતાં બે માંથી એકને મળ્યું કાળનું નોતરું
વાંસદા: ક્યારેક આપણે ધાર્યું ન હોય એવો બનાવ આપણી સાથે બની જતો હોય છે આવો જ એક કિસ્સો ગતરોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસના વાંસદા...
૨ ઓક્ટબર થી શરુ થતાં શિક્ષણસત્ર અંગે ઉમરપાડા ખૌટારામપુરા પ્રાથમિક શાળામાં યોજાઈ બેઠક
ઉમરપાડા: આજરોજ સુરતના ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરાની પ્રાથમિક શાળામાં ગુજરાતમાં ઓક્ટબરથી શરુ થનારા શિક્ષણ સત્રના વ્યવસ્થાપન માટે વિધાર્થીઓના વાલીઓ સાથે મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું...
વાંસદાના વાંદરવેલા ગામમાં પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંચનાલય અને પ્રશિક્ષણ કેન્દ્રનો કરાયો પ્રારંભ
વાંસદા: શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય છે નેલ્સન મંડેલાના આ સુવાક્યને ચરિતાર્થ કરવા અને આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત...
યુવાપ્રિય કલ્પેશ પટેલની આગેવાની મોહનાકાવચાળી ગામના લોકોનું જંગલ જમીનનો વિવાદ મુદ્દે આપ્યું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ તાલુકા તરફથી વલસાડ ખાતે કલેક્ટર સાહેબશ્રીને ધરમપુર તાલુકાના મોહનાકાવચાળી ગામમાં જે જંગલ જમીનનો વિવાદ અંગે વન અધિકાર ધારો 2006 મુજબ ગામની જમીન...
મહારાષ્ટ્રના ખેડૂતને કપરાડામાં ભાવ ન મળતાં રસ્તા પર ફેક્યા ટામેટા
કપરાડા: વર્તમાન સમયમાં ખેડૂતને પોતાના પાકનો નફો તો દુરની વાત પણ સરખો ભાવ પણ મેળવી શકતો નથી આ કારણે ક્યારેક નિરાશ થઇ પોતાના વેદના...
















