ધરમપુરની યુવા ઉપનિષદ એકેડેમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને PI કિરણ પાડવીએ આપ્યું માર્ગદર્શન
ધરમપુર: ગતરોજ પી.આઈ કિરણ પાડવીએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી યુવા ઉપનિષદ એકેડેમીમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આવનારા સમયમાં પોતાના સંઘર્ષ અને...
ધરમપુરની મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળાના સ્થાપના દિને બાળકો માટે યોજાયો ‘બોલેગા બચપન’ કાર્યક્રમ..
ધરમપુર: ગતરોજ ધરમપુરના સમરસ ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળા 19 ઓગસ્ટ 1955 ના દિને સ્થાપના કરવામાં આવી હતી જેના આજરોજ 67 વર્ષ પૂર્ણ...
કપરાડામાં ફૂડ પોઇઝનિંગના કારણે મૃત્યુ પામેલા 2 બાળાના ગરીબ પરિવારની સહારે સેવાભાવી ડૉ. નીરવ...
વલસાડ: ભલે દુનિયા ગમે તેટલી પ્રગતિ કરી ચુકી હોય પરંતુ ગરીબી હજુપણ ગરીબો માટે અભિશ્રાપ સમાન જ છે. વલસાડ જિલ્લાના ઘરેણાં સમાન ગણાતા કપરાડા...
ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના શિક્ષણ સહાયકોના ફિક્સ પગાર વધારા અંગે અનંત પટેલનો આદિજાતી મંત્રીશ્રી...
વાંસદા: આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના શિક્ષણ સહાયકોના ફિક્સ પગાર વધારા અંગે આદિજાતી વિકાસ વિભાગના સચિવ અને માનનીય આદિજાતી...
એક મહિનાનો સમય વીત્યા છતાં વાંસદા ખરજાઈ ગામના રસ્તામાં પડેલો ખાડો જેમ નો તેમ.....
વાંસદા: આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકામાં વહીવટીતંત્રની પોલમપોલ વારંવાર બહાર આવતી હોય છે ત્યારે ખરજાઈ ગામ વરસાદમાં એક મહિના પહેલા રસ્તા વચ્ચે પડી ગયેલા...
ધરમપુરમાં અસાધ્ય બીમારી અને આર્થિક તંગીથી કંટાળી વૃધ્ધ દંપતીએ ફાંસો ખાઈ કર્યો આપઘાત
ધરમપુર: ધરમપુરના વૃદ્ધ દંપતીએ અસાધ્ય બીમારી અને આર્થિક તંગીથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત કર્યો પાડોશી દ્વારા ચા-નાસ્તા માટે બોલાવવા જતા ઘટના બહાર આવી સ્યુસાઇડ...
ધરમપુરમાં આરોગ્ય કર્મચારીના પડતર માંગણીનો નિકાલ લાવવા બાબતે કલ્પેશ પટેલની આગેવાનીમાં અપાયું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુર TDO શ્રી મારફત શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીના પડતર માંગણીનો નિકાલ લાવવા બાબત આવેદનપત્ર આપી...
જાણો: ચીખલી તાલુકાના કયા ગામમાં, ક્યા રેવન્યુ તલાટીઓ આજથી બજાવશે ગ્રામ પંચાયતોમાં તલાટીઓની ફરજ..
ચીખલી: તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળને લઈને ગતરોજ ચીખલી તાલુકામાં તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળ વચ્ચે મામલતદાર દ્વારા લોકોની સગવડતા માટે રેવન્યુ...
ખેરગામના જામનપાડા ગામમાં થયું 15 ઓગસ્ટના પર્વ પર તિરંગા યાત્રાનું આયોજન
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકામાં 15 મી ઓગષ્ટના રોજ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને લોકોએ ઉજવણી કરી હતી ત્યારે ખેરગામના જામનપાડા ગામે સુગ્નેશ વાઢુંની આગેવાનીમાં...
વાંસદાના મોટી વાલઝર ગામના ગુમ થયેલા યુવાનની સિંગાડ પાસે નદીમાંથી મળી લાશ.. જાણો સમગ્ર...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામના ઉતારા ફળિયું રોહિતવાસમાં રહેતા ગુમ થયેલ ૨૨ વર્ષીય યુવાનનો મૃતદેહ સિંગાડ પાસે નદીમાંથી મળ્યાની ઘટના બહાર આવતા...
















