ડેડીયાપાડામાં જે ખેડૂતનો કપાસ કપાયો તે જમીન બિનઅધિકૃત સનદ વિનાની છે એવો નર્મદાના નાયબ...
ડેડીયાપાડા: થોડા દિવસ પહેલાં ડેડીયાપાડાના ફુલસર રેંજના જારોલી બીટમાં ખેડૂત અને વન વિભાગ વચ્ચે જમીન ઉપર ખેડાણની સમગ્ર ઘટના આદિવાસી વિસ્તારોમાં ચર્ચાસ્પદ બની છે...
સોનગઢમાં યુસુભ ગામીત દ્વારા યોજાઈ ટુર્નામેન્ટ.. 34 ટીમોના કેપ્ટનોને અપાયું ભારત દેશનું બધાંરણ.. જુઓ...
સોનગઢ: આજરોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુભ ગામીત દ્વારા આયોજીત તાપી જિલ્લા આદિવાસી સમાજની 3જી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં...
વલસાડમાં ભીલાડવાલા બેંકના ઓટલા પર અને ટ્રેન્ડ્સ પાસે ફૂટપાથ પર યોજાઈ પુસ્તક પરબ..
વલસાડ: પુસ્તક પરબ વલસાડનો આ 21મો મણકો 2 જાહેર જગ્યાએ નિયમિત રીતે યોજાયો. સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા એસ. ટી. વર્કશોપની...
હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું આદિવાસી મોત.. વલસાડમાં વેટર તરીકે કરતો હતો નોકરી..
વલસાડ: વર્તમાન સમયમાં હૃદયરોગના હુમલાના કારણે યુવાન વયે મોત થયાની ઘટનાઓનું પ્રમાણ વધુ રહ્યું છે ત્યારે ગતરોજ વલસાડ ખાતે નેશનલ હાઈવે પર આવેલી ફલસ...
ડેડીયાપાડા બાદ ગતરોજ સાગબારા થયું બંધ.. જંગી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ચૈતર વસાવાના...
સાગબારા: ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ખોટા આરોપ લગાવી ખોટા કેસ કરી આપણા ધારાસભ્યશ્રીને સમાજના ના કામો કરતા અટકાવવાનુ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે એવા...
વાપીમાં કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં થયું આયુષ મેળાનું ઉદઘાટન..
વલસાડ: વાપીમાં ૮મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિનની ઉજવણી નિમિત્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી...
ધરમપુર સ્થિત લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ઓફિસ ખાતે યોજાયો નિ:શુલ્ક આઈ કેમ્પ..
ધરમપુર: લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરી ક્લબ આઈ હોસ્પિટલ નવસારીના સયુંકત ઉપક્રમે ધરમપુર તાલુકા મથક ખાતે લોક મંગલમ્ ઓફિસ,...
ઇતિહાસમાં પ્રથમવાર ચીખલીના માંડવખડક ગામમાં થયું.. “માંડવખડક ગ્રામીણ ઓલમ્પિક 2023” આયોજન
ચીખલી: આજરોજ ચીખલી તાલુકામાં માંડવખડક ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત "માંડવખડક ગ્રામીણ ઓલમ્પિક 2023" નું ગામના સરપંચશ્રી અને ગામના નવ યુવાનો દ્વારા આયોજન થયું જેમાં...
નવસારીમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ કરેલ કેસ ખોટા હોવાની કરાઈ રજુઆત..
નવસારી: ગતરોજ નવસારી આપ ટીમ દ્વારા આદિવાસી સમાજના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલ ખોટા કેસ બાબતે તાત્કાલિક દરમ્યાનગીરી કરવા માટે...
વલસાડ AAP દ્વારા અપાયું ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો ખોટો કેસમાં દરમિયાનગીરી કરવા આવેદનપત્ર..
વલસાડ: ગતરોજ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિતના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા કલેકટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ...
















