વાંસદા-ઉનાઇ હાઈવે પર એકથી દોઢ કલાક લાગે 12 કિ.મી.નું અંતર કાપતા…

0
નવસારી: વાંસદા થી ઉનાઈ સુધી વાપી-શામળાજી હાઇવે પર ઠેકઠેકાણે ખાડાના સામ્રાજ્યથી બિસ્માર થયો હોય જેને કારણે વાંસદાથી ઉનાઈ સુધીના 12 કિમીનું અંતર કાપવા 1થી...

ભરૂચ શહેરમાં આવેલી નારાયણ અરેના અપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકો રોષમાં.. “અમારે સ્માર્ટ મીટર...

0
ભરૂચ: ભરૂચ શહેરમાં આવેલી નારાયણ અરેના અપાર્ટમેન્ટમાં વીજ વિભાગના કર્મી સ્માર્ટ મીટર મુકવા જતા સ્થાનિક રહીશોએ વિરોધનો વંટોળ જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લા વીજ...

ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં ઘણા લોકોને મોબાઇલમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ઈ ચલણ અંગેની બનાવટી...

0
ભરૂચ: ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં ઘણા લોકોને મોબાઇલમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ઈ ચલણ અંગેની બનાવટી એપ્લિકેશન આવી રહી છે. જેમાં ખોટી ઈ-ચલણ માહિતી મોકલવામાં...

માંગરોળના બોરીયા ગામના ભયજનક વળાંકમાં રેલીંગ, રિફલેકટર લાઇટ, વળાંકનું બોર્ડ લગાવવા કરાઈ લેખિત રજુવાત..

0
માંગરોળ: ગતરોજ સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામના જાગૃત નાગરિક યુવા નાગરિક ચૌધરી અનુરાગભાઇ ગણપતભાઇ દ્રારા માંગરોળના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિતમાં રૂબરૂ મળીને...

ધરમપુર પ્રાંતને ધારાસભ્ય અનંત પટેલ અને કલ્પેશ પટેલ લોકોના કયા મુદ્દાને લઈને મળ્યા.. શું...

0
ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ તાન નદી આંબા તથા માન નદીપુલ કરંજવેરી ગામનો પુલ વાહનો માટે બંધ...

અધિકારીઓને ફટકાર: ‘AC કચેરીમાં બેસીને રિપોર્ટ બનાવી કોને ઉલ્લુ બનાવો છો ? મુખ્યમંત્રી

0
ગુજરાત: વિકસિત ગુજરાત બનાવવાની સંકલ્પના સાથે આગળ વધી રહેલા રાજ્યમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવા, નવા બનેલા રસ્તા, પુલોની ખસ્તા સ્થિતિ અને જેની ખરેખર યોગ્ય...

ડાંગના આહવામાં આવાસ યોજનામાં સ્થાનિક આદિવાસીઓને અન્યાય: પરપ્રાંતીયોને તત્કાળ લાભ, સ્થાનિકોને ધક્કા પર ધક્કા...

0
આહવા: ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવામાં સરકારી આવાસ યોજનાના અમલીકરણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે...

વાંસદા તાલુકાના ઇન્ચાર્જ BRC હેમંત પટેલ દ્વારા વારંવાર અસભ્ય વર્તનથી ત્રાસીને મહિલા શિક્ષિકાઓએ નવસારી...

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકાને ધોરણ 3 થી 5મા ગણિત વિષયનાં MTS તરીકે ઓર્ડર કરવામાં આવતા એ સમય દરમિયાન...

નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડયા..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ કથળી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ...

ગુજરાત વિધાનસભામાં આદિવાસી કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી કોણ છે: જાણો DECISION NEWS ની...

0
ગુજરાત: ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા છે. શક્તિસિંહના...