વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ…..
ગાંધીનગર: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને “વોકલ ફોર લોકલ”નો મંત્ર આપ્યો છે. આ મંત્ર સાથે આગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી અટલ...
આમોદ–કરજણ રોડ પર બાઈક અને ફોરવીલ કાર વચ્ચે સર્જાયો અકસ્માત ..
ભરૂચ: આમોદ–કરજણ રોડ પર જીઇબી કચેરી સામે આજે બપોરે બાઈક અને ફોરવીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવારને...
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂ. 19.58 લાખના ખર્ચે ઇન્ટેકવેલ નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું..
અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા 19.58 લાખના ખર્ચે ઇન્ટેકવેલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ...
નવસારીમાં ખખડધજ માર્ગો પર માર્ગ મકાન વિભાગે ખાડાઓના પેચવર્કનું કામ શરૂ…
નવસારી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખખડધજ માર્ગો પ્રત્યેના રોષ બાદ માર્ગ અને મકાન વિભાગ સક્રિય બન્યું છે. નવસારી જિલ્લામાં વરસાદ અટકતાની સાથે જ ખરાબ રસ્તાઓના...
કપરાડાના કાજલી ગામે 76મો વનમહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો…
કપરાડા: હરિયાળું કપરાડા – પર્યાવરણ જાળવણી માટે સૌના સહકારથી અભિયાનવલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામે સામાજિક વનીકરણ વિભાગ, રેંજ ધરમપુર દ્વારા 76મા વનમહોત્સવનું ભવ્ય...
નવસારીની એજન્સી દ્વારા આદેશનો ઇન્કાર કરી તેમનો કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયો હોવાનું જણાવતા મામલો...
વલસાડ: વલસાડ શહેરમાં સફાઇ માટે નવસારીની અભી એન્ટરપ્રાઇઝ એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ એજન્સી દ્વારા શહેરમાં કોન્ટ્રાકટના સફાઇ કર્મયોગીઓ દ્વારા કચરો...
વાંસદાના ધરમપુરી પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવાના બદલે મજૂરી કામ કરાવતા હોવાથી વાલીઓમાં રોષ..
વાંસદા : વાંસદા તાલુકાના ધરમપુરી પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ અત્યંત જર્જરિત તેમજ ઓરડાઓની લાદીઓ ઊંચીનીચી થઇ ગઇ છે તેમજ શૌચાલય પણ જુના અને ગંદકી...
નવસારીના ધોળાપીપળા નજીક બે હાઇવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો…એક વ્યક્તિનું મોત..
નવસારી: નવસારી હાઇવે રોડ પર ધોળાપીપળા નજીક બે હાઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું...
નવસારી રોડ પરના સોનવાડી બ્રિજનું ડામરના પેચવર્ક દ્વારા ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થતા વાહનચાલકોએ...
નવસારી: નવસારી-ગણદેવી-બીલીમોરા રોડ અંબિકા નદી પર આવેલા સોનવાડી બ્રિજ પરના ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. લાંબા સમયથી બ્રિજ પર વારંવાર ખાડા...
વાંસદાના વન મહોત્સવમાં વૃક્ષારોપણ અને વૃક્ષરથનું પ્રસ્થાન કરાવી પર્યાવરણના જાળવણીનો સંદેશ આપતાં ધારાસભ્ય અનંત...
વાંસદા: ગતરોજ પર્યાવરણનું મહત્વ સમજાવી અને તેની જાળવણી મુદ્દે 76 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ અધ્યક્ષ વાંસદા - ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં...
















