લોકોના કામ ન કરી શકવાનું કારણ આપી ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલનું રાજીનામું !

0
ધરમપુર: દેશની જેમ જ રાજ્યમાં પણ ધીમે ધીમે કોંગ્રેસ પક્ષ નબળો થઇ રહ્યો છે સ્થાનિક નેતાઓ માનવામાં ન આવે એવા કારણો આપી આપીને રાજીનામું...

જાણો: રાજ્યમાં કંપાઉન્ડ દિવાલ વિનાની ખાનગી શાળાઓમાં પ્રથમ આવાનાર જિલ્લો કયો ?

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની કેટલીક સરકારી શાળાઓની હાલત જર્જરિત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક પ્રગટ થયેલા અહેવાલ...

રાનકુવાના ઘેરીયા સર્કલ પર BTP અને જનસમૂહ દ્વારા જાણો કેવી રીતે અપાઈ મોહન ડેલકારને...

0
ચીખલી: હાલમાં જ સંઘપ્રદેશના અને દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત આદિવાસી સમાજ માટે આઘાત સ્વરૂપ છે ત્યારે આ આપઘાત પાછળના કારણો બહાર આવે...

દ. ગુજરાતના શહેરોમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓના વધ્યા કોરોના કેસો !

દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં દ. ગુજરાતના શહેરોમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતના શાળાના...

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારમાં વિરોધ છતાં ભાજપની જીત

0
કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને આસપાસના વિસ્તારમાં ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ, BTP ની કારમી હાર થઈ છે. જે વિસ્તાર અસરગ્રસ્ત હતા ત્યાં ભાજપનો વિજય...

નર્મદા : ગરુડેશ્વર તાલુકા પંચાયત બેઠક પર ભાજપની ભવ્ય જીત

0
ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારની જીત, સાંજરોલી ગામના ઉમેદવાર રક્ષાબેન રાકેશભાઈ તડવીની ૧૫૬૦ મત સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. ગરુડેશ્વર તાલુકા પંચાયત બેઠક પર...

વલસાડમાં પોલીસની રેડ કરાતાં જુગારી 11 શકુનીઓ ઝડપાયા !

0
વલસાડ : વલસાડની સીટી પોલીસે દ્વારા મોગરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન ફળિયામાંથી જુગાર રમતા ૧૧ શકુનિઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ...

ચીખલી તાલુકા માંડવખડક ગામમાં જીવલેણ અકસ્માત: ૨ ના મોત એક ગંભીર !

0
ચીખલી: જિલ્લામાં હાલ જોઈએ તો અકસ્માતોના પ્રમાણમાં ખુબ જ વધારો થયો છે ત્યારે આજ રોજ ૧૦ વાગ્યાની આસપાસના સમયગાળામાં ચીખલી તાલુકા માંડવખડક ગામમાંમાંથી પસાર...

નવસારીની બે બેઠક પર પતિ-પત્ની એકસાથે ચૂંટણી પ્રચારના મેદાનમાં !

0
નવસારી: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં હાલ દરેક ઉમેદવાર પ્રચારમાં સવાર-સાંજ જોયા વગર અને એક પણ મિનિટ વેડફ્યા વગર ઉમેદવારો લોકોના ઘરે ઘરે જઈને મત માંગી...

વલસાડની અંબાચમાં ચાલતી ક્વૉરીથી થતાં નુકશાન અંગે ગ્રામજનોએ કલેકટરને પગલાં ભરવા કરી માંગ

0
વલસાડ: વલસાડ જિલ્લાના અંબાચ ગામમાં અગાઉ અહીં ચાલતી ક્વોરી સામે વિરોધના લોકસૂર ઉઠયા છે અને આજે આ મુદ્દો લઈને ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી...