આદિવાસી સમાજ દ્વારા #We_want_justice અને #justice_for_ravisunildang હેસટેગ કરી ૨૬ જુલાઈએ ડાંગનું એલાન
ડાંગ: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચીખલીના પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોના શંકાસ્પદ યુવાનોના આપઘાત સંદર્ભમાંમળેલી સોશ્યલ સાઈટ પર #We_want_justice અને #justice_for_ravisunildang હેસટેગ કરી આદિવાસી સમાજ...
વરસાદી વાતાવરણ વચ્ચે ડાંગના પ્રાકૃતિક સ્થળો પર ચિક્કાર જનમેદની
ડાંગ: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ડાંગના જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ત્યારે કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળ ગીરીમથક સાપુતારા વરસાદી વાતાવરણમાં વિકેન્ડમાં ચિક્કાર જનમેદની...
ચીખલીના કુકેરી ગામના તોરવણી ફળિયાની મહિલાને કોદાળીના ઘા મારી ઉતારાઈ મોતને ઘાટ
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં તોરવણી ફળિયામાં ખેતરમાં કામ કરતી વેળાએ એક મહિલાને તેના સંબંધીએ કોદાળીના બે ઘા મારતા તેનું ગંભીર ઈજાને...
વિધાનસભાની 2022માં BTP છોટુભાઈ વસાવા નેતૃત્વમાં 100થી વધુ બેઠકો ચૂંટણી લડશે: મહેશ વસાવા
ડેડીયાપાડા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 માટે તમામ રાજકીય પાર્ટીઓએ જીત માટે જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસી નેતા ગણાતા...
આદિવાસી યુવાનોના કસ્ટોડિયલ ડેથ મામલે એક PI, એક PSI અને 2 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ
વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોની ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ થઇ હતી તે મામલે કુલ ચાર પોલીસકર્મીને ગતરોજ સસ્પેન્ડ કરવામાં...
નવસારીમાં કોંગ્રેસ અને ભાજપે રાજકીય રોટલો શેકયા વગર આદિવાસી યુવાનો માટે ન્યાયની કરી માગણી
નવસારી: પોલીસ સ્ટેશન માં થયેલ બે આદિવાસી યુવકોની આત્મહત્યા મામલે માતા પિતા અને અને પરિવારના આક્રંદ સાથે આદિવાસી સમાજ પણ નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનના...
વાંસદામાં ડાંગના બે યુવાનોના ન્યાય માટે BTTS દ્વારા અપાયું આવેદનપત્ર
વાંસદા: નવસારીમાં ગત ૨૧ જુલાઈના દિવસે ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોની શંકાસ્પદ આપઘાત કર્યાની ઘટના બાબતે સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશની...
ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના આપઘાત મુદ્દે બસપા પાર્ટીએ આપ્યું આવેદનપત્ર
ડાંગ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવકોના શંકાસ્પદ આપઘાતના પગલે ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટી દ્વારા યુવકોના આપઘાત પાછળના દોષિતોને સજા અને તેમના...
BTTS/ BTPના આગેવાનોની મૃતક આદિવાસી યુવાનોના પરિવારની સંવેદનાત્મક મુલાકાત
વઘઈ: ગતરોજ ૨૧ જુલાઈના દિવસે ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોએ જે ગળે ફાંસો ખાઈ શંકાસ્પદ આપઘાત કરવાની જે ઘટના બહાર આવી હતી તે...
અમારી કમનસીબી છે કે અમારા કપરાડાના લોકોની માર્ગની મુશ્કેલી દૂર કરી શકે એવો નેતા...
નાનાપોઢા: વલસાડ જિલ્લાના ધરમપુર-વાપી માર્ગ પર વડખભા પાર નદીના નવા પુલની બને તરફ ખાડાઓની હારમાળા થતા આ માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહન ચાલકો ત્રાહિમામ પોકારી...
















