ચૈતરભાઈ વસાવાના મતોમાં વિભાજન પડાવવા ભાજપ બીજી પાર્ટીઓને ચૂંટણીમાં ઉતારી રહી છે, જેના કારણે...
BJP is fielding other parties to split Chaitarabhai Vasava votes, causing lot of anger among people: Yesudan Gadhvi
ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ, નરેન્દ્ર મોદીને મત આપો છો એમ માનીને મતદાન...
ચોર્યાસી: વર્તમાન સમયમાં દેશમાં 543 લોકસભા બેઠક પર ઉમેદવાર ગમે તે હોય પણ મુખ્ય ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે એવું બુડીયા ચોકડી ખાતે...
લોકસભા ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનો આરંભ.. શું છે ગાઈડલાઈન્સ જાણો..!
વલસાડ: વલસાડ 26 સંસદીય મતદાર વિભાગના ઉમેદવારી પત્રો મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વલસાડને, પ્રાંત કચેરી વલસાડએ 12 એપ્રિલ 2024 થી 19 મી...
ભરૂચ- નર્મદાની આશ્રમશાળાઓના કર્મચારીની કારોબારી બેઠકનું નાંદોદ ખાતે થયું આયોજન..
નાંદોદ: 7 માર્ચ 2024 રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આશ્રમશાળા બિતાડા તા. નાંદોદ જિ. નર્મદા ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાના આશ્રમશાળા કર્મચારી સંઘની કારોબારી મિટિંગનું આયોજન...
ચીખલી વાંસદા રાજ્ય ધોરીમાર્ગ પર ડામરની સપાટી ઉપસી આવતા રસ્તો ઉબડખાબડ બન્યો દ્વીચક્રીય ચાલકોના...
ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ પર કોલેજ સર્કલથી માણેકપોર વચ્ચે ચોમાસાના ખાડાઓમાંથી માંડ મુક્તિ મળી તો હવે ડામરની સપાટી ઉપસી આવતા ઉબડ ખાબડ સપાટીથી વાહન ચાલકોને...
કપરાડાના સુથારપાડા ગામે કૂવામાંથી અજાણ્યા શખ્સની લાશ મળી આવી..
વલસાડ: કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં બજાર ફળિયા પાસે આવેલી આશ્રમશાળાની નીચે આવેલા પંચાયતના કુવાના પાણીમાં ડુબેલી હાલતમાં તા. ૩ એપ્રિલ ૨૦૨૪ના રોજ સાંજે ૫ થી...
લોકસભાની ચૂંટણીને લઇને નર્મદા જિલ્લાના 4655 વ્યક્તિ સામે અટકાયતી પગલાં કુલ 276 હથિયારો તેના...
રાજપીપલા: લોકસભાની સામાન્ય ચૂંટણીને પગલે નર્મદા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા તકેદારીના પગલાંને પરિણામે અત્યાર સુધીમાં ૪૬૫૫ વ્યક્તિ સામે અટકાયતી કાર્યવાહી કરવામાં...
દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન નીલમ પટેલને અતુલ્ય વારસો આઇડેન્ટટી એવોર્ડ 2024 થી કરાયા...
દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન તરીકે ઓળખાતા નીલમ પટેલ આજે પોતાની લોકસેવાકીય પ્રવૃતિઓથી લોકોના દિલોમાં જગ્યા બનાવી ચૂક્યાં છે ત્યારે હવે તેમની સેવાના અનુલક્ષમાં તેમને...
ડેડિયાપાડામાં વેલજી રતન સોરઠીયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કેમ્પ સાઇટમાં પાઇપ નીચે દબાઈ જતાં ગરીબ...
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વેલજી રતન સોરઠીયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છેલ્લા એક વર્ષથી પાણીની પાઇપલાઇન સહિતની કામગીરી માટે પાણી પુરવઠા વિભાગે આ કંપનીને...
લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ પોતાની નર્સરી ઉભી કરી પર્યાવરણ સંવર્ધનનું કરી રહ્યું છે સરાહનીય કામ..
ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ધરમપુરન આદિવાસી વિસ્તારોમાં પર્યાવરણ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહે છે, જંગલ વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવા માટે વૃક્ષોના છોડ ઉછેર માટે...
















