વાંસદાના અંતરિયાળ ગામોમાં અનંત પટેલે કર્યું અનાજ કીટ વિતરણ !
વાંસદા: નવસારીના વાંસદાના તાલુકાના સ્થાનિક સ્તરે છેલ્લા એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ૬ ગામોમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે...
ધોરણ ૧૦ના માસ પ્રમોશન આપવા પર હોશિયાર વિદ્યાર્થી નારાજ અને નબળામાં ખુશીની લહેર !
વાંસદા: ગતરોજ ગુજરાત સરકાર દ્વારા વર્તમાન કોરોના મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે ધો.10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિક્ષા આપ્યા વગર માસ પ્રમોશન આપવાના નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓમાં...
ગામડાઓમાં અડધી સટલ બંધ કરી કે પછી પાછલા બારણે દુકાનમાં મનફાવતા ભાવ લઇ લુંટ...
વાંસદા: વર્તમાન સમય જયારે સમગ્ર વાંસદા તાલુકામાં કોરોના મહામારીના કારણે 2 વાગ્યાથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારે વાંસદામાં ગામે-ગામમાં બહાર ગામથી આવેલા મોટાભાગના ગામોમાં...
વાંસદાના ખાનપુરની બરોડા ગ્રામીણ બેંકમાં થતી ભીડ માટે જવાબદાર કોણ ? : ખાતાધારકો
વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં આવેલી બરોડા ગ્રામીણ બેંકમાં કરવામાં આવી રહેલી ધીમી કામગીરીના કારણે લોકોની બોહળા પ્રમાણમાં એકઠી થતી ભીડ ગામમાં વર્તમાન...
જાણો: ક્યાં કોરોના લડાઈમાં સાથે ઉભા રહેવાનું વચન આપી અનંત પટેલે કર્યું ૧ લાખ...
ચીખલી: વર્તમાન સમયમાં કોરોના મહામારીને નાથવા લોકનેતા અનંત પટેલ લોકો વચ્ચે જઈને સતત જનસંપર્ક કરી કોરોના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે...
કોરોના માટે ભગત-ભૂવા પાસે ન જાવ આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવો: અનંત પટેલ
વાંસદા: હાલમાં નવસારીના વાંસદા તાલુકાના કોવીડ 19ના જનજાગૃતિ અભિયાન દરમિયાન વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સ્થાનિક વિસ્તારના પોતાના આદિવાસી ભાઈ બહેનોને કોરોના સંદર્ભે ભગત-ભૂવા...
વાંસદાના ‘યુથ પાવર’ના યુવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં અનાજકીટનું વિતરણ !
વાંસદા: એમ કહેવાય છે કે યુવાઓ ધારી લે તો ગમે એવી પરિસ્થિતિને બદલી શકે છે આપણા સ્વામી વિવેકાનંદ કહેતા કે મને જો સૌ યુવાનો...
જાણો: ગુજરાતના કયા તાલુકામાં એક જ દિવસે 87 કોરોના કેસોની આવી વેવ !
નવસારી: વર્તમાન સમયમાં કોરોનાના કહેરમાં નવસારીનો ચીખલી પણ ઝપેટમાં આવી ગયો છે ગતરોજ નવસારીમાં નોંધાયેલા ૧૩૫ નવા કોરોના કેસોમાં માત્ર 87 કેસ તો ચીખલી...
મર્ડરના ૪૮ કલાકમાં આરોપીને ઝડપી પાડતી સિંઘમ પોલીસ !
સૂચના:- આ ઘોડમાળ ગામના યુવકનો મર્ડરનો રીપોર્ટ Decision News દ્વારા લોકો સમક્ષ પોહ્ચાડવામાં આવ્યો હતો અને હવે મર્ડરના આરોપીને શોધવાની પોલીસની સફળ કામગીરી વિષે...
જાણો: વાંસદાના કયા ગામના યુવકની કરપીણ હત્યા કરી લાશ ફેંકી દેવાઈ !
વાંસદા: વર્તમાન સમયમાં કોરોના સમગ્ર વિસ્તારમાં કહેર પ્રસર્યું છે ત્યારે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના એક યુવાનની અન્ય કણધા નામક ગામમાંથી ખેતરમાંથી લાશ મળ્યા બાદ...















