આદિવાસી સમાજનો અવાજ બનવા ચિરાગ પટેલ ‘આપ’માં જોડાયા
વાંસદા: હાલમાં ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના આવવાથી રાજકારણમાં ઉલટ-ફેર થવા લાગ્યું છે કોંગ્રેસ-ભાજપમાંથી તો કાર્યકર્તા તો આપમાં જોડાય જ રહ્યા છે પણ આજે...
કુકેરીની એન્જિનિયર આસિ. પ્રાધ્યાપિકાના આપઘાત કેસમાં આખરે પોલીસે દ્વારા નોંધાયો ગુનો
ચીખલી: ચીખલીના રાનકુવા પંથકમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ મહિલા પ્રાધ્યાપિકા આપઘાત કેસમાં આખરે ચીખલી પોલીસ આજે એક્શનમાં આવી મહિલાને દુષ્પ્રેરણા આપવામાં એમના ભાવિ પતિ...
વાંસદાના ચાપલધરા ગામમાં સ્વચ્છ ભારતના મિશનને કલંકિત ગ્રામ પંચાયતના વહીવટદારો
નવસારી: દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારતને કલંક લગાડવાતા હોય એમ નવસારી જિલ્લાના વાંસદાના તાલુકાના ચાપલધરા ગામના ગ્રામ પંચાયતના વહીવટદારો ગામમાં જોવા...
નવસારીમાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે ભેદી સંજોગોમાં મળી આવી યુવકની લાશ
નવસારી: નવસારી જિલ્લામાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ઝાડી-ઝાંખરા જેવા નિર્જન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે...
વાંસદાના મહેન્દ્રભાઈ પટેલનું પુસ્તક ‘ કુંકણા લોકવાર્તાઓ ‘ ને દ્વિતીય પારિતોષિક જાહેર
વાંસદા: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વર્ષ -૨૦૧૯માં પ્રકાશિત શ્રેષ્ઠ પુસ્તક તરીકે લોકસાહિત્ય વિભાગમાં મહેન્દ્રભાઈ પટેલનું પુસ્તક ' કુંકણા લોકવાર્તાઓ' ને દ્વિતીય પારિતોષિક જાહેર...
આદિવાસી લોકોમાં ખવાતી વિટામીનયુક્ત કાંચનારની ભાજી
વાંસદા: પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જાળવી આદિવાસી સમાજ લોકો જંગલોમાંથી મળતી અનેક ચીજ-વસ્તુઓનો ઉપયોગ પોતાના ખોરાક માટે કરતો હોય છે તેમાં તે જંગલો અને પોતાના...
ચીખલીના રાનકુવા બી.એલ.પટેલ સર્વવિદ્યામંદિર રાનકુવામાં નિખિલ પટેલ 92.83%
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના બી.એલ. પટેલ સર્વવિદ્યામંદિર રાનકુવામાં ધોરણ 10 કુલ 387 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું જેમાં નિખિલ શૈલેષ પટેલ નામના તેજસ્વી...
વાંસદામાં સ્થાનિક PHC સેન્ટર દ્વારા કરાયું બોર્ડરના ગામડાઓમાં વેક્સીનેશન
વાંસદા: હાલમાં દેશની જેમ ગુજરાતના બધાજ જિલ્લા, તાલુકાની સાથે ગામડાઓમાં કોરોના મહામારીને અટકાવવા માટે વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના...
એક્શન એડ ઇન્ડિયાની ટીમ દ્વારા ચીખલી અને ખેરગામ તાલુકામાં મેડીકલ કીટ અને અનાજકીટનું વિતરણ
ચીખલી: આજ રોજ ચીખલી તાલુકાના ગામોમાં કોરોના મહામારી અંતર્ગત જે લોકોની પોતાની રોજગાર ધંધો ગુમાવ્યો હોય તેવા વિધવા, નિરાધાર, અપંગોને, વૃદ્ધ લોકોને એક્શન એડ...
વાંસદામાં ગામડાઓના જરૂરિયાતમંદ લોકોને એક્શન એડ ઇન્ડિયાની ટીમેં આપી અનાજકીટ
વાંસદા: કોરોના મહામારીમાં સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોમાં અન્નદાન કરી પોતાની સામાજિક જવાબદારી સમજી અને માનવતાની ઝલક બતાવી સતત ગરીબ લોકોને મદદરૂપ બનવા પોહચી...
















