ચીખલી તાલુકાના સુરખાઈ ગામમાં સર્જાયો જીવલેણ અકસ્માત
ચીખલી: આજરોજ ચીખલીના સુરખાય ગામમાં રાનકુવા થી વાંસદા જતાં માર્ગ પર સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં GJ-21-V-4548 નંબરનો ટાટા AC ટેમ્પો અને GJ 21 AE...
આદિવાસી મહિલાઓના સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવતી સખીમંડળ યોજના
વાંસદા: આજે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના આદિવાસી વિસ્તારની મહિલાઓ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના...
પોતાના હક્કો માટેની લડાઈ પોતે જ લડવી પડશે: પંકજ પટેલ
નવસારી: ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના BTTS દ્વારા નવસારી જિલ્લાનાં છાપરાં ગામ ખાતે આદિવાસી જનજાગૃતિની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પોતાના સમાજ માટે કઈક કરી...
ખેરગામ પોલીસે BTTSના કાર્યકર્તાઓ સામે સોશ્યલ ડિસ્ટન્સિંગના ભંગ કર્યાનો નોંધ્યો ગુનો
ખેરગામ: હાલમાં જ નવસારીના ખેરગામ તાલુકા ખાતે BTTS સંગઠનના કાર્યકર્તાઓએ દેશમાં ચાલી રહેલી બેરોજગારી અને મોંઘવારીનો વિરોધમાં બેનરોના હવનનું હવન કરવામાં આવ્યું હતું જે...
ચીખલી 6 PHC અને 3 CHCમાં માં-કાર્ડ કાઢી આપવાનું બંધ હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો
ચીખલી: વર્તમાન સમયમાં નવસારીના ચીખલી તાલુકામાં આવેલા 6 PHC અને 3 CHCમાં માં-કાર્ડ કાઢી આપવાના નિયત કરાયાને ઘણા સમય વીત્યો હોવા છતાં એક પણ...
વાંસદાના ખાનપુર ગામ ખાતે ખાંડા ગામના યુવાનોનું ખાડા ભરો અભિયાન
વાંસદા: હાલમાં જાણે સરકારી વહીવટીતંત્ર લોકોની મુશ્કેલીઓ અને સમસ્યાઓની સામે આંખો બંધ કરી બહેરું બની બેઠું હોય એવું લાગી રહ્યું છે NH-56 હાઈવે પર...
ચીખલી તાલુકામાં વરસાદ ખેંચાતા આકાશી ખેતી પર નભતા ખેડૂતો મુંઝવણમાં !
ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકામાં શરૂઆતી સામાન્ય વરસાદ બાદ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરી ઉછેરેલું ડાંગરનું ધરું અસહ્ય તાપના...
કેરીની સુકાયેલી ચિપ્સનો ચટપટો સ્વાદ તમારા મનને તૃપ્ત ન કરી દે તો કહેજો !
વાંસદા: હાલમાં ચોમાસું બેસી ગયું છે પણ કેરીની સિઝન પૂર્ણ થઇ નથી આપણા વિસ્તારના મોટાભાગના આદિવાસી લોકો પવન અને વાવાઝોડા કે કેરી બેડતાં નીચે...
જો વાંસદાની શાળાઓ બંધ કરાશે તો ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે: અનંત પટેલ
વાંસદા: હાલમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કેટલીક વર્ગશાળાઓ બંધ કરવાની ગુજરાત સરકારની હિલચાલને પગલે ગંગપુર ગામના ઉપલા ફળિયામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક...
સર્પદંશથી મોતના મુખમાં ગયેલા વ્યક્તિને બહાર લાવી જીવનદાન આપતી અમૃત હોસ્પિટલ
વાંસદા: કોરોના કાળ હોય કે બીજી કોઈપણ આરોગ્યલક્ષી ગંભીર બીમારીમાંથી બહાર લાવતા આપણા નજરે જોઈ શકાય દેખાતા ભગવાન એટલે ડોકટર ! નવસારી જિલ્લાના વાંસદા...
















