ચીખલીના રાનકુવા હરણગામ રોડ પર આઇસર GEB ના ડિયોના પોલ સાથે અથડાયો: જાણો સમગ્ર...
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનકુવા હરણગામ રોડ પર આઇસર ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા GEB ના ડિયોના પોલ સાથે અકસ્માત થયાની ઘટના બની...
ચીખલીના રાનકુવા રેલ્વે ક્રોસિંગ ફાટક પાસે સૂકાયેલ ઝાડ બન્યું છે જોખમકારક: તંત્ર નિંદ્રાધીન
ચીખલી: રાનકુવા ખારેલ રોડ પર રેલ્વે ક્રોસિંગ ફાટકની બાજુમાં એક મસ મોટું સુકાયેલું ઝાડ રસ્તાની સાઇડમાં નમી ગયું છે અને આખું ઝાડ સુકાઈ ગયેલી...
વાંસદામાં શાળાઓ શરુ થયા પહેલા જ સ્ટેશનરીની વસ્તુઓમાં વધેલા ભાવને લઈને વાલીઓની બુમાબુમ
વાંસદા: પાંચ દિવસ પછી એટલે કે 13 જૂનથી શાળાઓ શરુ થઇ રહી છે ત્યારે વાંસદા બજારમાં આવેલી જુદી-જુદીમાં સ્ટેશનરી દુકાનોમાં સરકારી પુસ્તકો અને સ્ટેશનરીની...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાનકુવા હાઇસ્કુલમાં ચકલીના માળાનું વિતરણ અને કરાયું વૃક્ષારોપણ
ચીખલી: આજરોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પર્યાવરણના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવા શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકૂવાની...
વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પર અકસ્માત: એકઠી થયેલી ભીડના કારણે સર્જાયા ટ્રાફિકના દ્રશ્યો: જુઓ...
વાંસદા: આજરોજ 6:00 થી 6: 30 વાગ્યાની આસપાસ વાંસદાના હનુમાન બારી ચાર રસ્તા પર ફોર વ્હીકલ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે ઘટના...
12 સામાન્ય પ્રવાહમાં ખેરગામની જનતા માધ્યમિક શાળાનું નામ રોશન કરતાં ડુંગરાળ પ્રદેશના વિદ્યાર્થીઓ..
ખેરગામ: આજરોજ ગૂજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે જાહેર...
ખેરગામની બહેજ શાળામા દિવાળીબેન ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન દ્વારા યોજાઈ ઉનાળુ શિબિર
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં ઉનાળું રજાઓમાં આદિવાસી વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ માટેનું તાલીમપર્વ બહેજ ગામની પ્રાથમિક શાળામાં ચાર દિવસીય ગ્રિષ્મ બાળ શિબિરની...
વાંસદાના મોટી ભમતી ગામના આંગણવાડીના બાળકોને PI કિરણ પાડવીએ કર્યું દેશીહિસાબ અને ફળોનું વિતરણ..
વાંસદા: આજરોજ PI અને સમાજના ઉત્થાનમાં હંમેશા મથતાં કિરણ પાડવી દ્વારા નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં મોટી ભમતી ગામમાં આવેલી આંગણવાડીમાં શિક્ષણની પા પા પગલી...
વાંસદાની હનુમાનબારી ચાર રસ્તા પર પકડાયો ચોર: લોકોએ ચખાડયો બરાબરનો મેથીપાક: જુઓ વિડીયો
વાંસદા: ચોરીની ઘટના રાત્રીએ બને એ તો માન્યામાં આવે આજે વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પર ધોળા દિવસે ઓમ મશીનરીની દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકના...
કોંગ્રેસ-ભાજપના વડાઓ આદિવાસી સમાજના પ્રશ્નોની BTP આગેવાનો સાથે ચર્ચા કરે- પંકજ પટેલ: જુઓ વિડીયો
નવસારી: ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનો દ્વારા ભાજપના વડા મોદી અને કોંગ્રેસના વડા રાહુલને સમાજના પ્રશ્નોના નિરાકરણ કરાવવા રૂબરૂ મુલાકાત આપવા તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં...
















