વલસાડ વિભાગના નેશનલ હાઈવેએ નબળી ગુણવતાવાળા રોડ બનાવતાં નિર્દોષ દંપતી ભેટયું મોતને ઘાટ..

0
નવસારી: વલસાડ વિભાગના નેશનલ હાઈવેની બેદરકારીના લીધે નબળી ગુણવતાવાળા રોડ બનાવતાં પડેલા ખાડામાં અનાવલથી પરત ઘરે આવી રહેલા માતા, પિતા, પુત્રીના સોનવાડા પાસે બેલેન્સ...

ગાંધીજીની દાંડીકુચ નમક સત્યાગ્રહના એક માત્ર સાક્ષી એવા સ્વતંત્ર સેનાની નરસિંહભાઈ પટેલનું નિધન.. ગાંધીજનો...

0
નવસારી: આપણા દેશની સ્વતંત્રતાની લડતમાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામની ગાંધીજી દાંડીકૂચનું એક આઝાદી મેળવવાના પ્રથમ સોંપાન તરીકે જોવામાં આવે છે ત્યારે...

વલસાડના નેશનલ હાઇવેની બિસ્માર હાલતને લઈને ખેરગામના મામલતદાર મારફતે ટોલનાકાના મેનેજરને આદિવાસી યુવાનોની લેખિત...

0
વલસાડ: વલસાડ માંથી પસાર થતો નેશનલ હાઇવે અતિશય બિસ્માર હાલતમાં હોવાને લીધે પડતી હાલાકીઓ બાબતે ખેરગામના આદિવાસી યુવાનો દ્વારા ખેરગામ મામલતદાર મારફતે બગવાડા ટોલનાકાના...

પ્રથમ વખત નવસારીમાં પૂરથી ખેતીમાં થયેલા નુકસાનીનું ડ્રોન સર્વે..

0
નવસારી: આજરોજ જિલ્લામાં ધોધમાર વરસાદ તેમજ નદીઓમાં ઘોડાપુર ના કારણે તારાજી સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે ખેતીના પાકને પણ ભારે નુક્સાન...

વાંસદામાં પુર અસરગ્રસ્ત ખેડૂતોના પાક નુકશાનનો સર્વે પૂર્ણ.. જાણો શું કહ્યું સર્વેયરોએ..

0
વાંસદા: છેલ્લા દિવસો દરમિયાન પડેલા વરસાદના કારણે નદીઓમાં આવેલા પૂરને લીધે વાંસદા તાલુકાના ખેડૂતોને ડાંગર અને શાકભાજીના પાકોમાં  વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા સરકાર દ્વારા...

ચીખલીના રાનકુવા અને આસપાસનાના વિસ્તારમાં પૂરગ્રસ્ત પરિવારોને ભાજપના કાર્યકરોએ આપ્યો મદદનો હાથ.. 

0
ચીખલી: "સેવા હી સંગઠન" અંતર્ગત નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને સર્જાયેલી હોનારતને ધ્યાનમાં લેતા અસરગ્રસ્ત પરિવારો માટે ચીખલી તાલુકા ભાજપા દ્વારા અનાજ કીટનું આયોજન...

વાંસદાના રાણી ફળિયાના ગરીબ ખેડૂતને ધોધમાર વરસાદે કર્યો બેઘર.. જુઓ વિડીયો

0
વાંસદા: સતત વરસી રહેલા મુશળધાર વરસાદ પડતાં વાંસદા તાલુકાના નદી, નાળા, કોતરો સહિત ખેતરોમાંથી વરસાદી પાણી વહેતા રોડ રસ્તા સહિત ખેડૂતોની ખેતીની જમીન પાકો...

નવસારીના ખડસૂપાની પાંજરાપોળમાં 8 ફૂટ જેટલા પુરના પાણી ભરતાં જાણો શું થઇ પશુઓની હાલત...

0
નવસારી: છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે નવસારી જિલ્લાના ખડસુપા ગામમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી...

મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જાણો ચીખલીના કયા ગામોના રસ્તો થયા બંધ..

0
ચીખલી: સતત વર્ષી રહેલા ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે પચ્ચીસથી વધુ તાલુકાના ગામોના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે કોઈ જાનહાની ન...

નવસારી જિલ્લા કોંગ્રેસની પૂરપીડિતોને તાત્કાલિક સહાય આપવા કલેકટરને અપીલ..

0
નવસારી: હાલમાં જ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેશ પટેલ સાથે અન્ય આગેવાનોએ નવસારી કલેકટરને નવસારી જિલ્લાના તાલુકામાં અને ગામડામાં પૂરપીડિતોને તાત્કાલિક સહાય આપવા કલેકટરશ્નેરી...