ચીખલી અંભેટા 220kv સબ સ્ટેશનમાં ટેકનીકલ ખામી થવાથી અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો..

0
ચીખલી: ગતરોજ રાત્રીના સમયે અનાવલ, વાંસદા, વઘઈ, આહવા, સુબીર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં અચાનક કલાકો સુધી વીજ પુરવઠો...

એક એવી રક્ષાબંધન જયાં બહેનોએ હર્ષઆંસુ સાથે ભાઈઓના કાંડે રાખડી બાંધી… જાણો સમગ્ર ઘટના

0
નવસારી: 'ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન' ગુસ્સામાં થયેલા ઝગડાના કારણે ગુનાહિત પ્રવૃત્તિ કરી બેસેલા ભાઈઓને આજે નવસારી ખાતે જ્યારે પોતાની બેહેનો રાખડી બાંધવા...

માનવતાની મહેક પ્રસરાવતું એક કિન્નર સંચાલિત સ્વીકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, ગરીબ વૃદ્ધોને સેવામાં કાર્યરત..

0
નવસારી: એક કિન્નર સંચાલિત સંસ્થા સ્વીકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને વૃદ્ધોને સેવા કરવાની પ્રવૃત્તિ ચાલાવવામાં આવી રહ્યા હોવાની વાતો સામે આવી છે ત્યારે...

ચીખલીમાં અંડર ધ મેંગો ટ્રી સોસાયટી નામની સંસ્થા દ્રારા યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ..

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના ગામડાઓના લોકોમાં જનજાગૃતિ લાવી અંડર ધ મેંગો ટ્રી સોસાયટી નામની સંસ્થા દ્રારા વૃક્ષો વાવો, જીવન બચાવો, મધમાખી પાળો અને ખેત...

ચીખલીના રાનકુવા GEBનો રીઠો વહિવટ આવ્યો સામે: લોકો આક્રોશમાં..

0
ચીખલી: થોડા દિવાસોથી ચીખલી તાલુકાની રાનકુવા GEB પેટા વિભાગની ઓફિસનો રીઠો વહીવટ કરવામાં આવી રહયાનું સામે આવ્યું છે ત્યારે ગતરોજ કુકેરી, સુરખાઈ ગામના લોકો...

ચીખલીના માંડવખડક ગામમાં યોજાઈ આમ આદમી પાર્ટીની ઓટલા બેઠક.. જાણો શું છે આપની રણનીતિ

0
ચીખલી: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ની હવે ત્રણ મહીંના જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ અને ગુજરાતમાં પ્રથમ વખત ચુંટણી લડી રહેલા આમ...

9 મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ તો ખરો જ આજે વાત ‘બારડોલી દિવસ’ ઐતિહાસિકતાની..

0
વાંસદા: 9 મી ઓગસ્ટ 1928ના દિવસે બારડોલી સત્યાગ્રહની અહિંસક માર્ગે લડાયેલી લડત વિજય બની અને અંગ્રેજ સલતનત કે જેનો સૂર્ય ક્યારેય આથમતો નહોતો એવી...

ખેરગામ કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસના આયોજન સાથે ભવ્ય ત્રિરંગા યાત્રા

0
ખેરગામ: સરસિયા ખાતે આવેલી ખેરગામ કોલેજમાં પ્રોફેસર ડો.સંજયભાઈ એમ.પટેલના યજમાન પદે પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખશ્રી, સમસ્ત...

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દ્વારા લોન્ચ થયું ‘આમુ આદિવાસી જુવાનીયા’ સોંગ.. જુઓ...

0
વાંસદા: નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પર વાંસદાના યુવા દ્વારા આદિવાસી યુવાઓને કેન્દ્રમાં રાખીને આદિવાસી સસ્કૃતિને ઉજાગર કરતું 'આમુ આદિવાસી જુવાનીયા' નામનું ગીત લોન્ચ...

ચીખલીના હરણગામના હળપતિ સમાજની કાયમી સમસ્યા ટળી.. નરેશ પટેલના હસ્તે થયું હળપતિ રેસીડેન્સીનું ખાતમુહૂર્ત..

0
ચીખલી: આજરોજ રાજ્યમંત્રી નરેશ પટેલની અધ્યક્ષ સ્થાને ચીખલી તાલુકાના હરણગામ ખાતે આવેલા હળપતિ સમાજના લોકોના જે આવાસો દર ચોમાસામાં ડુબાણમાં જતા હતા તેનો કાયમી...