વાંસદામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત: પતિના મૃત્યુ બાદ પત્નીને ગંદી ગાળો અને જાનથી મારી નાખવાની...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ચાંપલધરાના રહેવાસી ઠાકોરભાઈ સુખાભાઈ પટેલએ વ્યાજખોરીના દબાણના  કારણે મરવા મજબૂર બની આત્મહત્યાનું પગલું ભર્યું હતું અને હવે આ વ્યાજખોરો એમની...

ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવસારીના ગામોમાં પૂર અસરગ્રસ્ત લોકોમાં અનાજ કીટનું કરાયું વિતરણ..

0
નવસારી: દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે અસરગ્રસ્ત ખાસ કરીને નવસારી જિલ્લાના જરૂરતમંદ લોકોને ૨૦૦ જેટલી કિટ્સનું સહાય કરવા ગાંધીનગર ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ...

ચીખલીમાં કરજ વધી જવાના કારણે કવોરીની ખીણમાં આપઘાત કર્યાની ઘટના આવી બહાર.. જાણો

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાની સર્વોદય સોસાયટીમાં રહેતા રાજેશ કરમસિંહ સાપરાએ ધંધામાં નુકસાની થવાના કારણે દેવાદાર બનતા ચીખલીની ક્વોરીની ખાણમાં કૂદી જીવન ટૂંકાવી લીધાની ઘટના...

વરસાદની સિઝનમાં પાણી પૂરી ખાવાના શોખીનો જરા સંભલકે.. ખાના.. પ્રિય પાણી પૂરી..

0
વાંસદા: વરસાદની સિઝનમાં ગલી ગલીઓમાં વેચાતી પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. લોકો ટોળેટોળા વળી પાણીપૂરી ખાવાની મજા માણતા નજરે ચઢે છે...

ઇન્ડિયન મેડિકલ એસોસિએસન વલસાડની હોસ્પિટલ સેવાઓ બંધ રાખી કલેકટરને કરી લેખિત રજુવાત.. જુઓ વિડીયો

0
વલસાડ: ગતરોજ ગુજરાત સરકારના તુઘલકી નિર્ણય સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએસન, વલસાડના તબિબોએ ઇતિહાસમાં પ્રથમવાર તમામ સેવાઓ બંધ કરી રોષ ભેર વલસાડ કલેકટરને લેખિતમાં રજુઆત...

વલસાડ વિભાગના નેશનલ હાઈવેએ નબળી ગુણવતાવાળા રોડ બનાવતાં નિર્દોષ દંપતી ભેટયું મોતને ઘાટ..

0
નવસારી: વલસાડ વિભાગના નેશનલ હાઈવેની બેદરકારીના લીધે નબળી ગુણવતાવાળા રોડ બનાવતાં પડેલા ખાડામાં અનાવલથી પરત ઘરે આવી રહેલા માતા, પિતા, પુત્રીના સોનવાડા પાસે બેલેન્સ...

ગાંધીજીની દાંડીકુચ નમક સત્યાગ્રહના એક માત્ર સાક્ષી એવા સ્વતંત્ર સેનાની નરસિંહભાઈ પટેલનું નિધન.. ગાંધીજનો...

0
નવસારી: આપણા દેશની સ્વતંત્રતાની લડતમાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામની ગાંધીજી દાંડીકૂચનું એક આઝાદી મેળવવાના પ્રથમ સોંપાન તરીકે જોવામાં આવે છે ત્યારે...

વલસાડના નેશનલ હાઇવેની બિસ્માર હાલતને લઈને ખેરગામના મામલતદાર મારફતે ટોલનાકાના મેનેજરને આદિવાસી યુવાનોની લેખિત...

0
વલસાડ: વલસાડ માંથી પસાર થતો નેશનલ હાઇવે અતિશય બિસ્માર હાલતમાં હોવાને લીધે પડતી હાલાકીઓ બાબતે ખેરગામના આદિવાસી યુવાનો દ્વારા ખેરગામ મામલતદાર મારફતે બગવાડા ટોલનાકાના...

પ્રથમ વખત નવસારીમાં પૂરથી ખેતીમાં થયેલા નુકસાનીનું ડ્રોન સર્વે..

0
નવસારી: આજરોજ જિલ્લામાં ધોધમાર વરસાદ તેમજ નદીઓમાં ઘોડાપુર ના કારણે તારાજી સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે ખેતીના પાકને પણ ભારે નુક્સાન...

વાંસદામાં પુર અસરગ્રસ્ત ખેડૂતોના પાક નુકશાનનો સર્વે પૂર્ણ.. જાણો શું કહ્યું સર્વેયરોએ..

0
વાંસદા: છેલ્લા દિવસો દરમિયાન પડેલા વરસાદના કારણે નદીઓમાં આવેલા પૂરને લીધે વાંસદા તાલુકાના ખેડૂતોને ડાંગર અને શાકભાજીના પાકોમાં  વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા સરકાર દ્વારા...