આદિવાસી સમાજમાં 12 ગેર આદિજાતિઓને સામેલ કરવાના વિરોધમાં સાગબારાના મામલતદારને જય બિરસા બ્રિગેડ ગૃપે...

0
સાગબારા: કેન્દ્રીય કેબિનેટ દ્વારા ભારતની બાર ગેર આદિવાસી જાતિઓને એસ.ટીમાં સામેલ કરીને આદિવાસી સાથે ઘોર અન્યાય કર્યો છે જેના વિરોધમાં જય બિરસા બ્રિગેડ ગૃપ...

સાગબારા તાલુકામાં મનરેગા યોજનામાં તંત્રની બેદરકારી અને નફ્ફટાઈને લઈને કોંગ્રેસ દ્વારા અપાયું આવેદનપત્ર

0
નર્મદા: સાગબારા તાલુકામાં મનરેગા યોજનામાં આઠ થી નવ મહિના થઈ ગયા છતાં હજુ સુધી એજન્સી ફિક્સ કરવામાં ન આવવાની સાગબારા તાલુકાનાં સરપંચની ફરિયાદને લઈને...

ધોધમાર વરસાદમાં નર્મદા અને ભરુચ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના કર્મચારીઓની હક અને અધિકારની...

0
નર્મદા-ભરૂચ: ગુજરાતના મોટાભાગના ક્ષેત્રોના કર્મચારીઓ પોતાના હક અને અધિકાર માટે રેલીઓ યોજી, આંદોલનો કરી અને આવેદનપત્રો આપી રહ્યા છે ત્યારે  ગતરોજ નર્મદા અને ભરુચ...

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં બંધના એલાનને સમર્થન, બજારો રહ્યા સજ્જડ બંધ

0
નર્મદા: મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક...

નર્મદા જિલ્લાના કલા મહાકુંભ 2022-23 માં આદર્શ નિવાસી કુમાર શાળા ડેડીયાપાડાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન..

0
નર્મદા: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા રમત...

ડેડીયાપાડાના યુવા પત્રકાર સર્જન વસાવાને ડૉ.એસ.રાધાકૃષ્ણ મેમોરિયલ માનવ બ્રેવરી એવોર્ડ-2022 થયો એનાયત..

0
ડેડીયાપાડા: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરીષદ નવી દિલ્હી દ્વારા વિવાન્તા તાજ હોટલ વડોદરા ખાતે "શિક્ષક દિન નિમિત્તે "ડૉ. એસ.રાધા કૃષ્ણન મેમોરીયલ માનવ બ્રેવરી એવોડૅ-2022નો...

નર્મદામાં જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવવા આક્રોશ રેલી સાથે નર્મદાના કલેકટરને આવેદનપત્ર: જુઓ...

0
નર્મદા: જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈને પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, તલાટી કમ મંત્રી, આરોગ્ય આધિકારીઓ...

આદિવાસી સગીરાની શારીરિક છેડતીનાં કેસમાં કોર્ટે આરોપીને 3 વર્ષની સજા ફટકારી.. જાણો સમગ્ર ઘટના

0
નર્મદા: શહેરોમાં તો ખરા જ પણ હવે આદિવાસી વિસ્તારોમાં પણ છેડતીના કેસો થવા લાગ્યા છે ત્યારે ગતરોજ નાંદોદ તાલુકાના સોઢલીયા ગામમાં ખેતરે કામ કરતી...

સરદાર સરોવરના 23 દરવાજા ખોલતા નદી કિનારા જાણો કયા કયા ગામોને કર્યા એલર્ટ..

0
નર્મદા: પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં મેઘ તાંડવને કારણે ગુજરાતનાં ડેમોને એલર્ટ જાહેર કર્યા છે. નર્મદા કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નર્મદા...

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર કરાઈ ઉજવણી

0
કેવડીયા: દેશભરમાં અનેક એવા સ્થળો છે ત્યાં પહેલી વાર સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે ત્યારે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર...