રાજસ્થાનમાં ભારતીય યુવા સંસદ કાર્યક્રમમાં 22 રાજ્યોના યુવાનો જોડાયા

0
ગતરોજ રાજસ્થાનમાં મીડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભારતીય યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતના 22 રાજ્યોના યુવાનોએ ભાગ લીધો હતો. https://twitter.com/roat_mla/status/1438879501920866305?s=20 આ કાર્યક્રમમા ભારતીય ટ્રાયબલ પાર્ટીના...

બાંદ્રા-કુર્લા સંકુલમાં બાંધકામ હેઠળનો ફ્લાયઓવર ધરાશાય, 14 કામદારો ઘાયલ થયા

0
મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આ અકસ્માત થયો હતો. આ કોમ્પ્લેક્સના નિર્માણ હેઠળના પુલનો એક ભાગ તૂટી પડયો છે, જેમાં 13 કામદારો ઘાયલ થયા છે. તમામ...

આસામમાં દેશભર માંથી આવેલા આદિવાસીઓએ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની કરી ઉજવણી

0
UNO દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર 15માં આદિવાસી અધિકાર દિવસની ઉજવણી આસામ રાજ્યમાં સમગ્ર ભારતનાં આદિવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. દેશના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી...

કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિ મુદ્દે ભાગલપુરમાં સમિક્ષા કરશે

0
કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિનું મુલ્યાંકન કરવા માટે ભાગલપુરમાં સમિક્ષા કરશે. ગઇકાલે કેન્દ્રીય દળે હવાઇ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિ ચકાસી હતી. અને પટનામાં મુખ્ય...

કર્મચારીઓ આદિવાસી ડ્રેસ પહેરશે, જાણો કયાની સરકારનો છે નિર્ણય

0
તાજેતરમાં, નાગાલેન્ડ આદિજાતિ બાબતોના વિભાગે તેના સ્ટાફ સભ્યો અને અધિકારીઓને દર બુધવારે ઓફિસ સમય દરમિયાન દરેક આદિજાતિનો પરંપરાગત ડ્રેસ પહેરવાનો નિર્દેશ આપ્યો છે. સમૃદ્ધ...

ઇતિહાસમાં પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતમાં જાણો: કેટલા ? ન્યાયાધીશોએ એક સાથે આજે લીધા શપથ

0
આજે સવારે યોજાયેલા ખાસ સમારંભમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ નિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. આટલો મોટો શપથ સમારોહ પ્રથમ વખત યોજાયો. 9 નવા જજમાં...

ભારત બાયોટેકના પ્લાન્ટમાં બની રહેલી COVAXIN નાં પ્રથમ જથ્થાને મનસુખ માંડવિયાના હસ્તે રિલીઝ કર્યો

0
રાજ્યમાં ઘટતા કોરોના સંક્રમણ અને વધતા રસીકરણના મહાઅભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. ગતરોજ તેમણે અંકલેશ્વર સ્થિત ભારત બાયોટેકના...

દેશમાં ફરીથી કોરોનાના નવા કેસ નોંધાતા ચિંતા વધી, સૌથી વધારે કેસ કેરળમાં

0
ભારતમાં ફરી કોરોના કેસ વધતા ચિંતાની બાબત બની છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે પૈકી કેરળ...

રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ હેઠળ ગઈકાલે કુલ 52 લાખ 23 હજાર લોકોને આપવામાં આવી રસી

0
દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ હેઠળ ગઈકાલે કુલ 52 લાખ 23 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, જેની સાથે દેશમાં કુલ રસીકરણનો...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના કર્યા અંતિમ દર્શન

0
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન બાદ તેમનો મૃતદેહ અંતિમ દર્શન માટે લખનઉમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણી રાજકીય હસ્તીઓ...