વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન માટે ખુલ્લુ મુકતા ભક્તોમાં ખુશીનો માહોલ !
ગુજરાત: વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોના બીજી લહેરમાં ઓછી થતાં સૌરાષ્ટ્રનું નું પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે આ કારણે...
ગુંદલાવ બ્રિજ પાસે થયેલા અકસ્માતમાં એક પરિવારનો માળો વિખરાયો
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં આવેલા ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચના એક પરિવારનો એક જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી હતી. કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં...
આજે કેજરીવાલની ગુજરાત મુલાકાતથી આપના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ
ગુજરાત: આજે અમદાવાદ શહેરમાં આપના કાર્યકરો માટે ઉત્સવનો માહોલ સર્જાયો છે કારણ કે દિલ્લીના દિલ્લીના CM કેજરીવાલ આજે અમદાવાદમાં આવી રહ્યા છે આપ પાર્ટીમાં...
ધોરણ ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે અનંત પટેલને આપ્યું આવેદનપત્ર !
વાંસદા: હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપાયેલા ધોરણ ૧૦ માસ પ્રમોશન અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં...
કપરાડામાં ખૂટલી અને આમધા ગામના રસ્તાઓ બિસ્માર હાલતમાં : લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ
કપરાડા: વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થઇ ચુક્યું છે ત્યારે કપરાડા તાલુકાના ખૂટલી ગામથી માની ફળીયા તરફ જતા રસ્તા અને આમધા ગામના મુખ્ય રસ્તાની હાલત...
દક્ષિણ ગુજરાતમાં 10 રૂપિયામાં મળતી અન્નપૂર્ણા યોજના શરુ કરવી જોઈએ: નિલમ પટેલ
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં લોકોને રોજગારી છીનવાઈ પ્રદેશના ગરીબ શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવી જોઈએ કોરોનાના કહેરમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના...
જાણો: ક્યાંના એક કપલ માટે ટ્રક બની કાળ !
સુરત: ૨૧ દિવસ પહેલા સગાઈ થયેલા અને પોતાના લાઈફ પાર્ટનર સાથે સુરતના ડુમસ ફરવા ગયેલા એક કપલ માટે ટ્રક કાળ બન્યાની એક દર્દનાક ઘટના...
કપરાડાના જમીનદોસ્ત થયેલા પાતાળકુવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની ગંધ !
કપરાડા: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમન એંધાણ થઇ ચૂકયા છે ચેરાપુંજી ગણાતા વલસાડના કપરાડાના મનાલા ગામમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રીના કારણે ગામનો પીવાના પાણીનો એક માત્ર...
પ્રેમીઓએ એકબીજાને આઈ લવ યુ કહી પુલ પરથી લગાવી મોતની છલાંગ !
મહુવા: રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ મોટા પ્રમાણમાં ઘટિત થઇ રહી છે ત્યારે ગતરોજ મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી બુધવારે બપોરે પ્રેમી પંખીડાએ...
વાંસદામાં ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના દ્વારા બિરસાની પુણ્યતિથિની ઉજવણી
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંદરવેલા ગામમાં ડુંગરી પર ક્રાંતિકારી બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં આજરોજ બિરસા મુંડા પુણ્યતિથિ નિમિતે...
















