મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવા દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ: નેતાઓને દિલ્લીના તેંડા
વાંસદા: આવું કહેવાય રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ 35 જેટલી ટિકિટોમાં સોદાબાજી કરી અપાઈ હતી જેને કારણે કોંગ્રેસ 77 બેઠકો પરથી...
વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો
વલસાડ : પારડી પારનેરા રસ્તા પર વાંકી નદી પર આવેલા માઈનોર પુલ પરથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી ડાયવર્ઝન અંગે...
આદિવાસી યુવાને મોબાઈલમાં માતાએ ગેમ રમવાની ના પડતાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
ભરૂચના ગતરોજ ભરૂચ તાલુકામાં એક યુવાનને તેની માતાને વધુ પડતો મોબાઇલમાં ગેમ રમવા મુદ્દે ઠપકો આપતાં તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાંનો કિસ્સો સામે આવ્યો...
ડગલું નહીં ભરો તો કશો વાંધો નહીં, પણ પા પા પગલી ચાલો તો કરીએ...
વાંસદા: આજે જયારે આપણે અનેક કુદરતી પર્યાવરણીય આફતોનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે આપણને પર્યાવરણને બચાવવાનો એનું જતન સંવર્ધન કરવાનો વિચાર આવે છે. પણ...
વાંસદાની પ્રજ્ઞાસૌરભ હાઈસ્કૂલ મનપુરમાં બાળકોના સંસ્કાર સિંચન અને પરિણામને લઈને યોજાઈ વાલી મિટિંગ..
વાંસદા: ગતરોજ વાંસદાતાલુકામાં આવેલી માનવ સર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞાસૌરભ હાઈસ્કુલ મનપુરમાં વર્ષ: ૨૦૨૩-૨૪ ના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસને લઈને...
વલસાડમાં 11 મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાશે મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ..
વલસાડ: વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા આગામી તા.11 જૂન 2023 ના રોજ ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના મોરારજી દેસાઈ...
ડાંગ જિલ્લામાં આંગણવાડી કક્ષાએ પર્યાવરણને અનુલક્ષીને યોજાઈ વિવિધ પ્રવૃતીઓ..
આહવા: પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા એક નવા અભિગમ સાથે...
અંબાલાલની આગાહી.. દક્ષિણ ગુજરાતમાં જાણો ક્યાં પડશે ગાંડોતુર વરસાદ..
વાંસદા: આગાહી કિંગ અંબાલાલ પટેલ જણાવે છે કે તારીખ 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી સંભાવના છે. અને એના...
ચીખલીના માંડવખડક ગામમાં મળી ગ્રામસભા.. ગ્રામસેવક લાભાર્થી ખેડૂતો અને યોજના વિષે ના આપી શક્યા...
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં સરકાર દ્વારા આયોજિત ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં ગામના આરોગ્ય, આંગણવાડી અને ગ્રામ વિકાસના પ્રશ્નો સાથે ગામમાં થયેલા...
લોક્નેતાએ 12 કોમર્સમાં પ્રથમ આવેલી આદિવાસી દિકરીનું કર્યું સન્માન..
વાંસદા: વર્તમાનમાં જ આવેલા પરિણામમાં વાંસદા તાલુકાના સિણધઈ ગામની આદિવાસી વિદ્યાર્થિની નીતીશા અશોકકુમાર પટેલ જે સુરતમાં આશાદીપ ગૃપની શાળામાં અભ્યાસ કરે છે તે 12...
















