ગુજરાત સરકારનો નિર્ણય: ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને મળશે રૂ.20 થી 25 હજારની...

0
ગુજરાત: સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશનને તબક્કે વિદ્યાર્થીને પાંચ હજારથી 7 હજાર સ્કોલરશિપ 1,451 પ્રાઈવેટ- ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી 400ની પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિને પગલે એક જ...

ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગરમાં ભરતી.. 75,000 મળશે પગાર

0
ગાંધીનગર: ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગાંધીનગર ખાતે વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટેની નોટિફિકેશન 8 જૂન 2023 ના રોજ...

ખેરગામ પોલીસે 877620 રૂપિયાના દારૂની બોટલોનો રોલર ફેરવી કરાયો નાશ..

0
ખેરગામ: કોણ કહે છે ગુજરાતમાં દારૂબંદી છે ગુજરાતમાં દારુ આવે છે, પીવાય છે અને પોલીસ દ્વારા પકડાઈ પણ છે ગતરોજ ખેરગામ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં...

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન..

0
વલસાડ: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, દ્વારા તાજેતરમાં વેસ્ટ રિડક્શનના નિવારણ માટે હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેકેથોનમાં દેશભરમાંથી IIT, NIT, સહિતની જુદીજુદી નામાંકિંત...

કેન્દ્ર સરકાર: હવે માતાની જાતિના આધાર પર પણ સંતાનને SC-STના સર્ટિફિકેટ મળશે… શું કહ્યું...

0
વાંસદા: કેન્દ્ર સરકારની રાજ્ય સરકારે તાજેતરમાં જ એક નોટિફિકેશન જારી કરી છે કે હવે માતાની જાતિના આધારે પણ સંતાનને SC-STનું પ્રમાણ પત્ર આપવામાં આવશે....

ગરીબ અને છેવાડાના વિદ્યાર્થીઓના શિક્ષણ ભૂખને સંતોષાતી ગૂજરાત વિદ્યાપીઠ ફ્રી વધારાના વિવાદોમાં..

0
અમદાવાદ: થોડા દિવસથી ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદોનું વંટોળ ઉઠયું છે. ગુજરાત વિદ્યાપીઠના મેનેજમેન્ટ દ્વારા અલગ અલગ અભ્યાસક્રમની ફીમાં બેથી ત્રણ ગણો વધારો કરી દેવામાં આવ્યો...

ભાજપના યુવા મંત્રીએ નશાની હાલતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવાનો કર્યો પ્રયાસ.. જુઓ...

0
રાજકોટ: ગતરોજ રાત્રી દરમિયાન રાજકોટ શહેર ભાજપના યુવા મંત્રી અને પૂર્વ કોર્પોરેટર માતા-પિતાના દીકરા કરણ સોરઠીયા દ્વારા હત્યાના પ્રયાસ તેમજ ફાયરિંગ સહિતની ઘટનાને દારૂના...

વાવાઝોડું આવે કે ન આવે પણ ભારે વરસાદ ચોક્કસ આવશે… કોણે કરી આગાહી..

0
વાંસદા: ગુજરાતના હવામાન વિભાગ જણાવે છે કે પવનની દિશા પ્રમાણે વાવાઝોડું સતત દિશા બદલી રહ્યું છે. ત્યારે વાવાઝોડું આવે કે ન આવે પણ વરસાદ...

ઉચ્છલમાં SBI અને BOB સામે ચોમાસામાં બનતા તળાવનું નિરાકરણ આવશે કે કેમ ? લોકચર્ચા

0
ઉચ્છલ: બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા ઉચ્છલ તાલુકામાં જયારે ચોમાસા દરમિયાન વરસાદ આવાથી અહીંના નીચાણ વાળા સ્થાનો પર પાણી ભરાઈ જાય છે. ત્યારે ઉચ્છલ SBI...

ભેજાબાજ પત્નીએ બે દીકરીઓ સાથે મળી પતિની કરી હત્યા.. ઓડીસા રેલ દુર્ઘટનામાં મોત થયું...

0
સુરત: થોડા દિવસ પહેલા સુરતના પીપોદરા નજીક એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો તેનું સત્ય ભાર આવ્યું છે કે ભેજાબાજ પત્નીએ પોતાની બે દીકરીઓ...