નાંદોદના થરી ગામનાં ખેડુતને બારડોલીના વેપારીએ કેળા ખરીદ્યા બાદ નાણાં નહિ આપતા એક વર્ષની...
નર્મદા: નાંદોદ તાલુકાના થરી ગામના ખેડુત પાસેથી કેળાના વેપારીએ લાખો રૂપિયાના કેળા ખરીદી એક્સપોર્ટ કર્યા હતા.પણ વેપારીએ ખેડુતને કેળાના રૂપિયા ન ચુકવી છેતરપિંડી કરતા...
ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથેની ફોટો સ્ટોરી મૂકીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, 181ની ટીમે યુવકને...
નવસારી: ચીખલી તાલુકામાથી યુવતીએ 181 પર કોલ કરી જણાવેલ કે ભૂતકાળમાં યુવક સાથે સબંધ હતો.પરંતુ છ મહિનાથી યુવક સાથે હવે કોઈ સંબંધ નથી. તેમ...
ચીખલી-વાંસદા હાઈવે પર બેકાબૂ બનેલી કારની ડીવાઈડર બાદ ડમ્પરમાં ટક્કર, બે લોકોના મોત નિપજ્યા..
નવસારી: ચીખલી-વાંસદા માર્ગ પર બેકાબૂ બનેલી કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ સામેની બાજુ ઉભેલા ડમ્પર સાથે અથડાતા કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતા,...
ગરૂડેશ્વર પોલીસને મળી આવેલી એક અજાણી મહિલાની ડેડબોડી.. વાલીવારસાની શોધખોળ હાથ ધરાઈ..
રાજપીપલા: ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા મળેલ માહિતી અનુસાર વાંસલા ગામ વિસ્તારમાં આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરની અક્તેશ્વર તરફ આવેલી દિવાલને અડીને સ્લેબ ભરવાની કપચીના ઢગલાની...
લગ્નના ચાર મહિનામાં જ જિંદગી ટૂંકાવી, પતિ અને સસરા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ…
વલસાડ: અતુલ હરિયા ફાટક પાસે રહેલી પરિણીતાએ લગ્નના ચાર મહિનામાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના પતિ અને સસરા સામે મરી જવા મજબૂર...
સ્માર્ટ મીટર વિરુદ્ધ ધરમપુરમાં અપાયું આવેદનપત્ર.. અમને તમારા સ્માર્ટ મીટર જોઈતા નથી: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ ધરમપુરમાં રાજ્યપાલશ્રી અને માન.મુખ્યમંત્રીશ્રીને મામલતદારશ્રી ધરમપુર મારફત આદિવાસી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાનોનો પ્રોજેક્ટ કેન્સલ કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી.
Decision News ને...
અરણાઈ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્કનું ઉદઘાટન કરવામાં આવ્યું..
કપરાડા: અરણ઼ાઇ ગામે તારીખ 22 મે 2024 ના દિવસે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય જૈવ...
બે વાર વેશ બદલ્યો, નામ બદલ્યું પણ કર્મે ન છોડ્યો.. આરોપી 18 વર્ષ બાદ...
ઉમરપાડા: સુરતમાં પગાર મુદ્દે સાથી મિત્રની જ હત્યા કરીને 18 વર્ષથી ફરાર આરોપીને પાંડેસરા પોલીસે પકડી પાડયો છે. આરોપીએ હત્યા કરીને ભાગ્યા બાદ બે...
વલસાડ જિલ્લા માહિતી કચેરી ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2024 વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકાશે
વલસાડ: ધો. 10 અને ધો. 12ના અભ્યાસ પછીના કારકિર્દી ઘડતર માટેના મહત્વપૂર્ણ તબક્કામાં વિદ્યાર્થીઓના સર્વાંગી માર્ગદર્શન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય...
સાગબારા મામલતદાર માટે AC અને કર્મચારીઓ અને લોકો કાળઝાળ ગરમીમાં પંખા વગર હાલાકી ભોગવવા...
સાગબારા: મામલતદાર કચેરીમાં કાળઝાળ ગરમીમાં કર્મચારીઓ અને સામાન્ય જનતાને પંખા વગર હાલાકી ભોગવવા મજબુર બન્યાના દ્રશ્યો સામે આવ્યા છે. મામલતદારનાં કેબિનમાં એસી (AC) જ્યારે...
















