સુબીરમાં 45 મુસાફરો સવાર ભરેલી પીકઅપ પલટી, બાળકો સહિત 20થી વધુને ઇજા
સુબીર: ગતરોજ સવારે GJ-15-Z-6882 નંબરની પીકઅપ સુબીર તાલુકાના ઘુબડીયા ગામના બાળકો રમતગમત બેસી કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી...
ચીખલીના આલીપોર નજીક આવેલી કંપનીમાં આગ લાગતાં દોડધામ, આસપાસના રહેણાંક વિસ્તામાં લોકોના જીવ અધ્ધર...
નવસારી: ચીખલી તાલુકાના આલીપોર ગામ પાસે આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ...
સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી હેલિપેડ બનાવી મેદાન છીનવી લેતું ઉચ્છલ તાલુકાનું વહીવટીતંત્ર..
ઉચ્છલ: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામનાં સીમામાં આવેલી બાબરઘાટ મોડેલ સ્કૂલની બાજુમાં જ્યાં ક્રિકેટ તેમજ આજુ બાજુનાં ગામોના યુવાનો શરીર અને મનની કસરત...
સાપુતારા-વઘઈના ટીખળખોરે જંગલમાં લગાવેલી આગની ચપેટમાં આવતા 30થી 40 રોલર ક્રશ બેરીયર બળીને ખાખ..
સાપુતારા: આહેરડી-આંબાપાડા વચ્ચે માર્ગ સાઇડે કોઈક અજાણ્યા ઇસમે આગ લગાડી દેતા વાહનોને અકસ્માત અને ઊંડી ખીણમાં પડતા અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ...
નવસારીના દેવધા ગામમાં દાદાનું સપનું પૌત્રએ પૂર્ણ કર્યું, કેરી-ચીકુ વાડીમાં ઉભી કરેલી લાયબ્રેરી વાંચકો...
નવસારી: સમયની સાથે બદલાયેલી ટેકનોલોજીને કારણે પરંપરાગત તેઓની આદતો પણ બદલાય છે. પરંતુ વાંચનની પ્રક્રિયા ડિજિટલ યુગમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સફળ રહી...
વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્ધ થશે..
વલસાડ: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની 100% રાજ્ય પુરસ્કૃત યોજના અમલમાં મુકેલી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી પાકોનું...
બ્યુટી પાર્લર ગયેલી વલસાડના નંદાવલાની 21 વર્ષીય પ્રિયંકા પવાર થયા ગુમ…
વલસાડ: નંદાવલા ગામમાં શિવપૂજા રો- હાઉસ સોસાયટીના ઘર નં. ૧૨૨માં રહેતા દગડુ રઘુનાથ પવાર (ઉ.વ. ૫૨, મૂળ રહે. વેલાણા ગામ, તા.જિ. ધુલિયા, મહારાષ્ટ્ર) ની...
રાજકોટ અગ્નિકાંડમાં ગેમઝોનના મુખ્ય ભાગીદાર પણ બળીને થયો ખાખ.. DNA ટેસ્ટમાં થયો ખુલાસો..
રાજકોટ: રાજકોટમાં અગ્નિકાંડમાં ગેમઝોન ઘટના બની ત્યારથી ગેમઝોનના મુખ્ય ભાગીદાર પ્રકાશ હિરન ગુમ હતા તેમની શોધખોળ ચાલી રહી હતી ત્યારે અગ્નિકાંડમાં બળેલી લાશના DNA...
ડેડિયાપાડાના ખુરદી ગ્રામજનોએ RCC રોડના અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગત કરી ભ્રષ્ટાચાર કર્યાની પોલ ખોલતા...
ડેડીયાપાડા: ગતરોજ ડેડિયાપાડા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલ મટીરીયલ વાપરતા હોય અને તાલુકા પંચાયત હેઠળના કામોમાં સળિયા ક્યાં છે અને કોને...
આદિવાસી સામાજિક કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમ માટે માટે ગાઈડલાઈન આપી
નર્મદા: ડેડીયાપાડા તાલુકાના વડપાડા(મોસ્કુટ) ગામે સામાજિક કાર્યકર અને શિક્ષણવીદ પ્રફુલ્લકુમાર અશોકભાઈ વસાવા, લોયર- દીપતેશભાઈ આઈ. વસાવા તેમજ રિટાયર્ડ શિક્ષક હોનજીભાઈ ડી. વસાવા દ્વારા ગ્રામ્ય...
















