ડાંગમાં વન અધિકાર કાયદો-2006ના વ્યકિતગત અને સામુહિક દાવાઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અપાયું આવેદનપત્ર..

0
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લામાં વન અધિકાર કાયદો-2006ના વ્યકિતગત અને સામુહિક દાવાઓમાં વર્ષોથી ચાલતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા આદિવાસી મહાસભા ડાંગ એકમ દ્વારા આદિજાતિ...

અંબાજીના પાડલિયાની ઘટનામાં આદિવાસીઓ અને વન વિભાગના હિંસક ઘર્ષણ વિષે મંત્રી અર્જુન મોઢવાડિયા શું...

0
બનાસકાંઠા: અંબાજીના પાડલિયા ગામમાં જંગલની જમીનને લઇને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો અને વન વિભાગ જ્યારે પોલીસ સાથે લઈને આદિવાસી લોકોને કાબૂ...

બદલાવ જરૂરી છે: વલસાડના કોઈપણ કોંગ્રેસી નેતા પર ભાજપને સત્તામાંથી હટાવી સત્તા કબજે કરવાની...

0
વલસાડ: વલસાડના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અમાપ વર્ચસ્વ ધરાવતી હતી ત્યારે કેટલાક દાયકાઓમાં વલસાડ જિલ્લાના બધા જ તાલુકામાં તેની પકડ ઢીલી થઈ છે...

આદિવાસી વિસ્તારોમાં જંગલો જમીન અને કુદરતી સંસાધનો પર ગ્રામસભાને અધિકાર અપાય તે માટે ઝઘડિયા...

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર...

મોટાપોંઢા ખાતે સરપંચનું આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન.. શું છે સૌથી મોટો પ્રશ્ન..!

0
મોટાપોંઢા: વર્ષથી એક જ સવાલ પુછે છે – શું અમે મનુષ્ય નથી ? શું અમારા જીવનની કોઈ કિંમત નથી ? રોજિંદા નોકરી-ધંધા માટે અવરજવર...

વાંસદાના દિવ્યાંગ વિદ્યાર્થી વિનેશભાઈનું ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન: ત્રણેય સ્પર્ધામાં મેડલ જીત્યા

0
વાંસદા: ગુજરાતના પ્રતિષ્ઠિત રમતોત્સવ ખેલ મહાકુંભ 3.0ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાના દિવ્યાંગ વિદ્યાર્થી વિનેશભાઈએ અદ્ભુત પ્રદર્શન કરીને સૌને પ્રેરણા આપી છે. વિનેશભાઈએ એથ્લેટિક્સની ત્રણ...

ધરમપુર તાલુકાના 10 ગામના આદિવાસી ખેડૂતો સાથે પીએમ કુસુમ યોજનામાં કરાઇ છેંતરપિંડી.. ખેડૂતો આક્રોશમાં

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકા ખાતે પ્રધાનમંત્રીશ્રી ની PM KUSUM યોજના મા ખેડૂતો ને જે મફત સોલાર આપવાની વાત હતી અને જેમાં GEB વિભાગ ધરમપુર...

નીતિન પટેલે ઓકયું ઝેર: ખ્રિસ્તી મિશનરીઓની આતંકવાદી અને દેશદ્રોહી સાથે કરી સરખામણી..

0
ગુજરાત: કહેવાય છે કે નિતીન પટેલને મુખ્યમંત્રી બનવું હતું. પરંતુ તે સ્વપ્ન અધૂરું જ રહી ગયું. તેના બદલે ભાજપે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપ્યું,...

‘વિકાસશીલ તાલુકા’ જાહેર.. જાણો ક્યા કયા તાલુકાને મળશે 3 કરોડની ગ્રાન્ટ..

0
નાનાપોંઢા: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નવરચિત તાલુકાઓમાંથી 11 તાલુકાઓને 'વિકાસશીલ તાલુકા' જાહેર કરાયા છે. આ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક કુલ રૂ. 3 કરોડની...

ધરમપુરના શેરીમાળમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન: સ્થાનિકોને મળી આંખ તપાસ અને મફત દવાઓની સુવિધા

0
ધરમપુર: લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ-ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ડો. સી.જે. દેસાઈ એન્ડ જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન હોસ્પિટલના સહયોગથી શેરીમાળના તાડપાડા ફળિયામાં ૧૨ ડિસેમ્બરના રોજ...