માંડવી સુગર ફેક્ટરી ને બચાવવા 6 જાન્યુઆરીના રોજ મોટા પ્રમાણમાં ખેડૂતો ઉમટી પડ્યા..
માંડવી: માંડવી સ્થિતિ સુગર ફેક્ટરી ઘણા સમયથી ચર્ચામાં રહે છે કારણ હતું સુગર ફેક્ટરીનો ખાનગીકરણ કાલ રોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ આ સુગર ફેક્ટરીને...
સુરતમાં મહિલા ઉપર ચપ્પાના ઘા કરી ઉતારી મોતને ઘાટ.. કારણ જાણી ચોંકી જશો..
સુરત: સુરતમાં પરિણીત મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતા મહિલા ગંડંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં...
વિસ્થાપનનો ડર: ઇકોસેન્સિટિવ ઝોનને લઈને આહવાના વાડિયાવનના આદિવાસી ગ્રામજનો ચિંતામાં..
આહવા: આહવા તાલુકાના વાડિયાવન ગામમાં તા. 04/01/2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ ઈકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશનને લઈને ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાનડાંગ સમિતિ...
ચીખલીના સુરખાઈમાં જાનલેવા હુમલો..લાગમાં આવ્યો ને તો તને પતાવી દઈશું મારી: પિતા- પુત્ર
ચીખલી:સુરખાઇ ગામે જૂની અદાવત રાખી પિતા-પુત્ર એ કાકાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલી તાલુકાના...
ખેરગામના તોરણવેરા ગામમાં પીકઅપના અડફેટે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત..
ખેરગામ: તાલુકાના તોરણવેરા ગામે મહિન્દ્રા પીકપના ચાલકે ટક્કર મારતા ગામના જ 35 વર્ષીય યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના...
બેફામ લીઝધારકો: કરજણના લીઝધારકો ઝઘડિયા તાલુકામાં આવી રેતી ખનન કરતાં હોવાને લઈને અપાયું આવેદનપત્ર
ઝઘડિયા: ભરૂચ, વડોદરા, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં બેફામ રીતે રેતીખનન ચાલી રહયું છે ત્યારે લીઝધારકો વચ્ચે હવે હદનો વિવાદ ઉભો થયો છે. થોડા મહિનાઓ...
એક માતાનો નવસારી SP ને પત્ર.. બીલીમોરા પોલીસ સ્ટેસનનો PI કે.ડી.નકુમ આરોપીઓને છાવરી, ન્યાયપ્રણાલીના...
નવસારી: માતાએ SP ને કરેલી રજુવાત પ્રમાણે અમારા દીકરા યસકુમાર અજીતભાઈ પટેલ અને જેનીલ કુમાર સુભાષભાઈ પટેલ લગભગ 25 દીવસથી વધુ સુધી હોસ્પિટલમા રહ્યા...
ઉમરપાડા થી કેવડી જતા રાજ્ય ધોરી માર્ગ પર નવા પુલિયા બાંધકામ ઠપ્પ.. મુસાફરીઓની સલામતી...
સુરત: ઉમરપાડા થી કેવડી જતા માર્ગ પર રોજના હજારો લોકો મુસાફરી કરી રહ્યા છે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓ શાળાના કોલેજના બાળકો ઉમરપાડા જવા...
રાજપીપળામાં હરિસિધ્ધિ માતાના મંદિર સામે ફૂલહાર, નારિયળના લારી ગલ્લા પર તંત્રની તોડફોડ .. ચૈતર...
રાજપીપળા: આજે રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી...
માંડવી ઉમરખડી ગામમાં પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું.
માંડવી: માંડવી તાલુકાના ઉમરખડી ગામમાં યુવાઓ સમયનો યોગ્ય ઉપાય કરી શકે અને ગામમાં જ વાંચન કરીને સરકારી અધિકારીઓ બની શકે તે માટે ગામના લોકો...
















