ચીખલીની કાવેરી નદીના જૂના બ્રિજ પર દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ સફાઈ ન કરાતા...
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની પોલીસ પરથી ડાંગના દીકરાઓની કસ્ટોડીયલ મોત લઈને આક્રોશ થયો નથી ત્યાં જ તલાવચોરા કાવેરી નદીના જુના લો-લેવલ બ્રિજ પર...
જાણો: કયા ભૂકંપના આંચકા અનુભવતા ભયનો માહોલ સર્જાયો.
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અવારનવાર ભૂકંપના અણસાર આવતા હોય છે ત્યારે ગતરોજ વાંસદા તાલુકાના વાઘાબારી, ઝરી, પ્રતાપનગર, કાંટસવેલ મોટી વાલઝર અને ઉપસળ જેવા...
ગતિશીલ ગુજરાતમાં કપરાડાના વહીવટીતંત્રની ગોકળગાય ગતિએ વિકાસની દોડ
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ આદિવાસી વસ્તી ધરાવતા સિલ્ધા ગામના સેદરપાડા ફળિયામાં લોકોએ વહીવટીતંત્ર અનેક રજુવાતો પછી પણ પુલ ન બનાવી આપતા સ્થાનિક લોકોએ...
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા બીલપુડી ગામમાં વૃક્ષારોપણ
ધરમપુર: વર્તમાન સમયમાં સ્થાનિક સમાજના લોકો પર્યાવરણની ઉપયોગીતાને સમજે અને તેની સુરક્ષા અને જાળવણી સંદર્ભે સભાન બને એવા ઉદ્દેશથી આજરોજ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર...
ધરમપુરના રસ્તાના સમારકામ માટે હાઇવે ઓથોરીટીને ઊંઘમાંથી જગાડવા રસ્તા રોકો આંદોલન જરૂરી: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ ધરમપુર-વાંસદા હાઇવે 56 અને આસુરા બિરસામુંડા સર્કલથી માલનપાડા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા રોકો આંદોલન બાબતે કલેક્ટર સાહેબશ્રી, વલસાડને...
જાણો: કેમ આમ આદમી પાર્ટી ઉમરપાડા દ્વારા TDO ને અપાયું આવેદનપત્ર
સુરત: આજરોજ આમ આદમી પાર્ટી ઉમરપાડા તરફથી તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડાને કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ચુંટાયેલા બે જન પ્રતિનિધિઓને અન્યાય વિરોધમાં છેલ્લાં...
વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડો: અનંત પટેલ
વાંસદા: વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સ્થાનિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે જેને...
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વઘઇના મૃતક યુવાનના પરિવારની લીધી મુલાકાત
વઘઈ: આજરોજ ચીખલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવકના શંકાસ્પદ મોત મામલામાં શંકરસિંહ વાઘેલા દ્વારા યુવકના વઘઈ સ્થિત પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમની ફરિયાદ સાંભળી...
દોલધા અને રાજપોરની વર્ગશાળા મર્જ કરી બંધ કરાશે તો ધરણા કરીશું : ધારાસભ્ય અનંત...
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની પાંચ જેટલી વર્ગશાળા બંધ (મર્જ) કરવાની હિલચાલ કરવામાં આવતાં ગંગપુર ગામે વાલી મીટિંગ કરવામાં આવી હતી. એવી જ રીતે દોલધા...
વલસાડ: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ઝાંખની ફળિયાના લોકોને કોઝવે ન હોવાથી પડી રહી છે...
આઝાદીના વર્ષો વીતી ગયા પરંતુ કપરાડા તાલુકામાં પહાડી વિસ્તારમાં પાયાની સુવિધાઓથી લોકો આજે પણ વંચિત છે સિલ્ધા ગામના ઝાંખની ફળિયામાં 20 થી વધુ ઘરો...
















